Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેગિસ્તાનના જહાજ પર નીકળી જાન

Webdunia
શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (19:27 IST)
એક સમયે સાંભળવામાં થોડુ અટપટુ લાગે, પરંતુ આ હકીકત છે. રાજસ્થાનમાં આવા એક શાહી લગ્ન થયા હતા, જેમાં વરરાજા કન્યાને લેવા માટે ઊંટ પર આવ્યા હતા. વરરાજા સાથે જાન પણ ઊંટ પર સવાર હતી. 20 ઊંટ પર સવાર જાન બે કલાકમાં સાત કિલોમીટરની મુસાફરી કરીને દુલ્હનના ઘરે પહોંચી હતી.
હકીકતમાં, બાડમેર શહેરના દાનજી કી હોદીના રહેવાસી દલસિંહના એન્જિનિયર પુત્ર મલેશ રાજગુરુના લગ્ન સીતા કંવર સાથે શુક્રવારે થયા હતા. વરરાજાના દાદાની ઈચ્છા હતી કે પૌત્રની જાન ઊંટ પર નીકળવી જોઈએ. આવી સ્થિતિમાં ઊંટો પર જ જાન નીકળે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે છેલ્લા 5 મહિનાથી તૈયારી કરી રહ્યા હતા.
લોકો પૂછતા રહ્યા જાન કયા રુટ પર આવશે
વરરાજાના પિતાનું કહેવું છે કે જેમણે પણ ઊંટ પરથી જાન કાઢવાની વાત સાંભળી છે, તે બઘાએ આના વખાણ કર્યા છે. દરેક લોકો અભિનંદન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે જૂની સંસ્કૃતિ પાછી લાવી રહ્યા છો. નવી સંસ્કૃતિની સાથે જૂની સંસ્કૃતિને પણ ભૂલવી ન જોઈએ તેવી લોકોને અપીલ કરું છું. લોકો ફોન કરીને પૂછતા રહ્યા કે શોભાયાત્રા કયા રસ્તે જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments