Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરાશે

10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરાશે
, શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (17:15 IST)
જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાતઃ 10 હજાર પ્રવાસી શિક્ષકોની કરાશે નિયુક્તિ
10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરાશે
 
ગુજરાતના અંતરિયાણ વિસ્તારોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલના આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે, પોલીસ વધુ રિમાન્ડ માગી શકે