Webdunia - Bharat's app for daily news and videos

Install App

National pledge india- ભારતનો રાષ્ટ્રીય સંકલ્પ

Webdunia
બુધવાર, 14 ઑગસ્ટ 2024 (08:52 IST)
ભારત મારો દેશ છે.
બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે.
હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને
વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ
અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું.
તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.
 
ભારતીય ગણરાજ્ય દ્વારા ભારતના રાષ્ટ્રીય સંકલ્પના રૂપમાં રાજભક્તિના વચનને અંગીકૃત કરાય છે સામાન્યત: આ સંક્લ્પ ભારતીય દ્વારા સરકારી કાર્યક્રમમાં અને વિદ્યાર્થીઓ દ્વારા કોઈ રાષ્ટ્રીય અવસર (સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર) શાળા અને કૉલેજોમાં લેવાય છે. આ શાળીની ચોપડીના આગળના પાના પર લખેલું હોય છે. 
 
તેને વાસ્તવમાં પિદિમાર્રી વેંકતા સુબ્બારાવ (એક લેખક અને પ્રશાસનિક અધિકારી )એ તેલૂગુ ભાષામાં 1962માં લખ્યો હતો. તેને પહેલીવાર 1963માં વિશાખાપટ્ટનમના એક શાકામાં વાંચયો હતો. પછી તેને સુવિધા મુજબ ઘણા ક્ષેત્રીય  ભાષાઓમાં અનુવાદ કરાયું. બેંગલોર,  એમ સી ચાંગલાની અધ્યક્ષતામાં, 1964 માં શિક્ષાની કેન્દ્રીય સલાહકાર બોર્ડની મીટિંગ પછી તેને 26 જાન્યુઆરી 1965થી શાળામાં વંચાયું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments