Dharma Sangrah

kitchen tips- ખૂબજ કામના છે આ 6 કિચન ટિપ્સ તમને બનાવશે સ્માર્ટ ગૃહિણી

Webdunia
રવિવાર, 25 માર્ચ 2018 (09:26 IST)
ઘણી વાર શાક કાપતા સમયે ઘણી વાતોનો ખ્યાલ રાખવું પડે છે કે શાકમાં કીડા ન હોય , શાક તાજી હોય, વધારે બીયડ ન હોય, શું શાક ખારી ન નિકળી જાય પણ હવે તમે પરેશાન હોવાની જરૂર નહી કારણકે આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ જણાવીશ, જે તમાને મદદરૂપ થઈ શકે છે અને સરળતાથી શાક કાપી શકાય છે.  Top  6 kitchen tips 
 
1. જો તમે રાત્રે ચણા પલાળવા ભૂલી ગઈ છો અને સવારે ચણાની શાક બનાવવી છે તો કૂકરમાં ચણાની સાથે કાચા પપૈયાના ટુકડા નાખી દો. એનાથી ચણા સરળતાથી પલળી જાય છે. 
 
2. જો બટાટા , રીંગણા વગેરે શાક કાપના પર ભૂરા રંગની થઈ જાય છે તો શાકને કાપીને તરત મીઠાવાળા પાણીમાં નાખી દો. એનાથી એમનો રંગ ભૂરો નહી થશે. 
 
3. જો ક્યારે તમે શાક , ગ્રેવીમાં મીઠું વધારે પડી ગયું હોય તો એમાં લોટની નાની-નાની ગોળી બનાવીને શાકમાં નાખી દો. હવે ઉકાળ આવતા શાકથી લોટની ગોળીઓ કાઢી લો. 
 
4. દહી વાળી શાકમાં મીઠું ઉકાળ આવ્યા પછી જ નાખવું. આવું કરવાથી દહી ફાટશે નહી સાથે જ ધીમા તાપ પર હલાવતા રાંધવું. 
 
6. ભરવાં શાક બનાવતા સમયે મસાલામાં થોડા શેકેલા મગફળીના ભૂકો મિકસ કરી શાક સ્વાદિષ્ટ બને છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IPL 2026 માં રમવા માટે નહી મળી NOC તો કોર્ટ પહોચ્યો આ ખેલાડી, RCB ના સ્કવોડનો છે ભાગ

ગુજરાત AAP ના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની ધરપકડ, કાર્યકર્તાના અરેસ્ટના વિરોધમાં પહોચ્યા હતા પોલીસ સ્ટેશન

વડોદરામાં આ શું ચાલી રહ્યું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા VHP નેતાનુ ડોલ્યુ મન, કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: જમીન-મિલકતના સોદામાં હવે 30 દિવસની નોટિસમાંથી મુક્તિ

ઓરેકલમાં હાહાકાર - રાતોરાત ખતમ થઈ 12000 કર્મચારીઓની JOB, શુ 'AI' ખાઈ રહ્યુ છે તમારી નોકરી

વધુ જુઓ..

ધર્મ

સોળ સંસ્કાર વિશે માહિતી

Aaj nu panchang- આજનુ પંચાગ - 2 એપ્રિલ

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

Hanuman Jayanti Vrat Katha: હનુમાન જયતિ પર જરૂર વાંચો આ પોંરાણિક વ્રત કથાઓ

Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ પર રાશી મુજબ કરો દાન, બજરંગ બાલી વરસાવશે આશિર્વાદ

આગળનો લેખ
Show comments