suvichar

Pre Monsoon Tips:- વરસાદ પહેલા ચેક કરી લો ઘરની આ વસ્તુઓ, નહી આવશે ભેજ

Webdunia
રવિવાર, 9 જુલાઈ 2023 (14:25 IST)
ગરમી પછી વરસાદના મૌસમ રાહત લઈને આવે છે પણ વરસાદના દિવસોમાં મોટા ભાગે ઘરમાં ભેજ અને ફંગસની સમસ્યા વધી જાય છે. અમે તમને કેટલાક એવા ટીપ્સ જણાવી રહ્યા છે. જેને અજમાવીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.
 
- ઘરને ભેજ થી બચાવવાનો સૌથી અસરદાર ઉપાય છે પ્રાકૃતિક હવા અને તડકો. તેથી ઘરની બારી અને બારણા થોડી વાર માટે ખુલ્લા રાખો જેથી હવા અને તડકો ઘરમાં આવે.
 
- બાથરૂમ અને રસોડા બે એવી જગ્યા છે કે હમેશા ભીની રહે છે. આ જગ્યાઓ પર પાણીના ઉપયોગ પછી તેને સૂકો રાખવાની કોશિશ કરવી. સાથે જ આ જગ્યાઓ પર કીટનાશક નાખો અને- ફ્યૂમિગેશન જરૂર કરાવો.
 
-વરસાદના મૌસમ શરૂ થતા પહેલા ચેક કરી લો કે કોઈ દીવારમાં દરાડ તો નથી. જો છે તો આ ભેજનો કારણ થઈ શકે છે. તેથી સમય રહેતા દરાડોમાં વાટરપ્રૂફિંગ કરાવી લો  અને તેમાં ચૂનો ભરી નાખો.
 
- વરસાદના દિવસોમાં ઘરની દરરોજ સફાઈ જરૂરી છે. સફાઈ પછી લવિંગ અને તજ ને અડધા કલાક સુધી પાણીમાં ઉકાળી લો અને આ પાણીને બોટલમાંબ ભરીને પૂરા ઘરમાં તેનો સ્પ્રે કરવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરદ પવારની તબિયત ફરી બગડી, આ સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ

રમઝાન મહિનામાં પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો, જેમાં 19 લોકો માર્યા ગયા

મુંબઈના આર સિટી મોલ નજીક મેટ્રો બીમમાં ખતરનાક તિરાડો દેખાઈ છે, જે થાંભલા અકસ્માત બાદ બેદરકારીને ઉજાગર કરે છે.

પીએમ મોદી આજે નમો ભારત અને મેરઠ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે, 12,930 કરોડ રૂપિયાની ભેટોનું અનાવરણ કરશે

ડિજિટલ ધરપકડથી ડરશો નહીં... PM મોદી મન કી બાતમાં છેતરપિંડી કરનારાઓથી બચવા માટે ટિપ્સ આપે છે

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments