Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Home Tips - વરસતા મૌસમમાં ધ્યાન રાખો આ વાતો

Webdunia
શુક્રવાર, 17 જૂન 2022 (15:52 IST)
વરસાદના મૌસમાં જ્યાં વરસાદ મૌસમને ખૂબસૂરત અને ગર્મી રાહત અપાવે છે ત્યાં એ જ દિવસઓમાં માખી અને મચ્છરોના પ્રકોપ પણ વધી જાય છે. લોકો મલેરિયાના શિકાર થઈ જાય છે. 
 
જો આ મચ્છરજનિત રોગોથી બચવું છે તો સાવધાની અને ઘરેલૂ ઉપાય કરો. 
 
1. ઘરની પાસે પાણી એકત્ર ન થવા દો. 
 
2. જો પાણી જમતા રોકવું શ્કય ન હોય તો આસપાસ પેટ્રોલ કે ઘાસલેટ છાંટી નાખો. 
 
3. વરસાતના મૌસમમાં બહારની વસ્તુઓ ખાવાથી પરહેજ કરવું જોઈએ. ઘણી વાર રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછા હોવાથી બેકટીરિયાના હુમલા જલ્દી થાય છે.
 
4. ફ્રાઈડ વસ્તુઓ  ન ખાવો કારણકે પાચન ક્રિયા આ મૌસમમાં ધીમી થઈ જાય છે . જેથી એસિડીટીની સમસ્યા થઈ શકે છે. માંસાહારના પ્રયોગથી પણ બચો. 
 
5. મચ્છરોને ભગાડવા માટે મચ્છરનાશકના પ્રયોગ કરો. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments