Festival Posters

Kitchen Tips: ભોજન બનાવતા સમયે બળી ગયો છે ગ્રેવી મસાલા તો આ ટીપ્સ દૂર કરશે ટેંશન

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2022 (00:51 IST)
Kitchen Tips to Fix Burnt Food: ઘરે આવતા મેહમાન માટે તમે રસોડામાં કઈક સ્પેશન બનાવી રહ્યા છો અને તમારી થોડી બેદરકારીના કારણે આ શાકનો મસાલો બળી જાય તો કોઈનો પણ મૂડ અને મેહનત બન્ને ખરાબ થઈ જશે. જો તમારી સાથે પણ આવુ જ ઘણી વાર થયો છે તો તો આ સમયે આવુ થતા આ કિચન ટિપ્સ અહમાવીને જરૂર જોવો. જી હા આ કિચન ટિપ્સની મદદથી તમે વગર સ્વાદ ખરાબ કરી બળેલા મસાલાને વ્યવસ્થિત કરી ખાવા જેવો બનાવી શકો છો.  આવો જાણીએ કેવી રીતે 
 
બટાટા 
બટાટા કડવા સ્વાદને શોષી લે છે. તેના માટે ગ્રેવીમાં કાચા બટાટા નાખી ધીમા તાપ પર આશરે 10-15 મિનિટ માટે રાંધવુ. તે પછી બટાટાને બહાર કાઢી લો. તમારા શાકની ગ્રેવી એકદમ સારી થઈ જશે. 
 
દૂધ અને દહીં 
દૂધ અને દહીં બળેલી વસ્તુની ગંધને ખત્મ કરી નાખે છે. જો તમારા શાક કે ગ્રેવીનો મસાલો વાસણમાં ચોંટી જાય છે તો તેમાં તરત 2-3 ચમચી દહીં, દૂધ કે ક્રીમ નાખ અને વગર ચલાવી 2-3 મિનિટ રહેવા દો. તે પછી ધીમે-ધીમે તમારી ગ્રેવીને ચલાવતા રહો. તેનાથી તમારુ શાક વ્યવસ્થિત થઈ જશે અને તેનો સ્વાદ અને ફ્લેવર પણ સારુ થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ISRO નુ PSLV-C62 મિશન થયુ ફેલ, જાણો કોણ કરશે અરબો ડોલરના નુકશાનની ભરપાઈ ?

ડિઝિટલ અરેસ્ટને લઈને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી સ્ટેટસ રિપોર્ટ, હાઈ લેવલ ઈંટર ડિપાર્ટમેંટલ કમિટિ બની

બદમાશોએ વેપારીને ધક્કો મારી નીચે પાડ્યો, પછી સ્કુટી અને 4 લાખ કેશ લઈને થયા ફરાર, CCTV ફુટેજ આવ્યો સામે

ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ મુકવા માટે મધ્યપ્રદેશ હાઇકોર્ટ કડક, બાળકો તેનો ઉપયોગ કરશે તો માતા-પિતા જવાબદાર રહેશે

કોણ છે ભાવેશ રોજિયા ? જે અસલી "રહેમાન ડકૈત" ને પકડીને બન્યા રિયલ લાઈફના ધુરંધર, દિલચસ્પ છે તેમની સ્ટોરી

વધુ જુઓ..

ધર્મ

Shri kashtbhanjan Dev mantra - કષ્ટભંજન દેવ મંત્ર

Lohri 2026: નવદંપતી માટે પહેલી લોહરી કેમ હોય છે ખાસ ? તેને કેવી રીતે ઉજવવી જોઈએ જાણો

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

Lohri story- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટાની વાર્તા

આગળનો લેખ
Show comments