rashifal-2026

રોટલીઓને લાંબા સમય સુધી નરમ કેવી રીતે રાખશો ?

Webdunia
સોમવાર, 29 એપ્રિલ 2019 (18:11 IST)
Monika sahu
દરેકને રોટલીઓ નરમ અને ગરમ જ ભાવે છે. પણ દરેક સમયે રોટલીઓ ગરમ-ગરમ જ મળે એ  જરૂરી નથી. પણ , હા જોએ તમે ઈચ્છો તો રોટલીઓ ને લાંબા સમય સુધી નરમ રાખી શકો છો. 
 
જો તમે ઓફિસમાં કામ કરો છો અને તમારા બાળકો શાળામાંથી આવીને ઠંડી અને કડક રોટલી  ખાય તો દેખીતુ છે કે તમને દુખ થશે જ્  તો આજે અમે તમને જણાવી રહ્યા છે કે રોટલીઓને લાંબા સમય સુધી નરમ રાખવા શું-શું કરવું
1. રોટલીને શેકીને સૌથી પહેલા એને કૂલિંગ રેક એટલે કે રોટલીની જાળી  પર મુકો. . 
 
2. પછી કેસરોલમાં એક મોટી  સાઈઝનું સાફ પાતળું કૉટન કપડું પાથરો, જેમાં રોટલીઓ આવી જાય. 
 
3. જ્યારે બધી રોટલીઓ શેકાઈ જાય ત્યારે તેને  કેસરોલના મુકીને તેને કપડાથી પૂરી  ઢાંકી દો. 
 
4. પછી કેસરોલના ઢાકણ લગાવીને મૂકી દો. 
 
5. આવુ કરવાથી રોટલીઓ અને પરાંઠા 1.5 -2 કલાક સુધી ગરમ અને નરમ હેશે. 
 
6. રોટલીઓને હવા લાગવાથી જ એ કડક થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મહાત્મા ગાંધીના આદર્શોનું અપમાન...' રાહુલ ગાંધીએ મનરેગામાં ફેરફાર અંગે કેન્દ્ર પર નિશાન સાધ્યું

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટ... અમદાવાદની 12 શાળાઓને આવ્યો ઈમેલ, ગૃહ મંત્રી અમિત શાહ-ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઈનુ લખ્યુ નામ

ઈથિયોપિયામાં PM મોદીનુ થયુ જોરદાર સ્વાગત, મળ્યુ સર્વોચ્ચ સન્માન, આજે સંસદને કરશે સંબોધિત

'માફી નહી માંગૂ...' ઓપરેશન સિંદૂર પર પૃથ્વીરાજ ચૌહાણના નિવેદનથી રાજકારણીય ભૂચાલ, BJP બોલી - કોંગ્રેસનુ DNA જ કોંગ્રેસ વિરોધી

વધુ જુઓ..

ધર્મ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

આગળનો લેખ
Show comments