Biodata Maker

KItchen Tips-હવે નોનવેજના શૌકીનને બાકી રહેલા ભોજનને ફેંકવાની જરૂરત નહી એના માટે જરૂરી ટીપ્સ

Webdunia
રવિવાર, 26 જૂન 2022 (16:27 IST)
તમે તમારા ફેવરિટ ચિકનને ફ્રિજમાં આશરે બે દિવસ સુધી કોઈ ડિબ્બાના અંદર રાખી બચાવી શકો છો. એ જ ફ્રીજરમાં તમે ફોઈલના અંદર ચિકનને લપેટીને છ મહીના સુધી સ્ટોર કરી શકો છો. 
 
મછલી ખાવાના શૌકીન પણ માત્ર બે દિવસ સુધી માછલીને ફ્રિજમાં ઢાંકીને રાખો અને ચિકની રીતે ફ્રિજરમાં છ મહીના સુધી રાખી શકો છો.
 
શાકાહારી ભોજનની વાત કરે તો સફરજન અને નીંબૂને તમે ત્રણ દિવસ સુધી ફ્રેજમાં આરામથી રાખી શકો છો. એના સિવાય પાલકને ત્રણ દિવસ અને ફુલાવર્ને કે અઠવાડિયા સુધી ફ્રિજમાં મૂકી શકો છો. 
 
શાકમાં ડુંગળી અને આદુને ફ્રિજની જગ્યાએ રૂમમાં જ બે મહીના સુધી રાખી શકો છો. 
 
બટાટાને ત્રણ દિવસ સુધી રૂમ ટેમ્પ્રેચર પર ઢાંકીને રાખી શકાય છે તો આરામથી પ્રયોગ કરી શકાય છે. મધને એક વર્ષ સુધી ડિબ્બાબંદ કરીને રાખવાથી ઘણા દિવસ સુધી ચાલે છે. 
 
ચોખાને તમે કમરાના તાપમાન પર રાખી શકો છો. કૉફીને ડિબ્બાબંદમાં એક વર્ષ સુધી રાખી શકાય  છે અને ખુલ્લા  બે અઠવાડિયા જ રાખી શકાય છે.
 
દૂધ , દહીં અને ક્રીમને ઘણા દિવસ સુધી સુરક્ષિઅત નહી રાખી શકાય છે. પણ 
 
દૂધને એક અઠવાડિયા સુધી ફ્રીજમાં ઢાંકીને અને ફ્રિજરમાં ત્રણ મહીના સુધી સંભાળી શકાય ચે. દહીં ને ફ્રિજરમાં બે મહીના અને ફ્રિજમાં બે અઠવાડિયા સુધી રાખે એ શકાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

RCB vs LSG: લખનૌની એક વધુ શરમજનક હાર, બેંગલુરૂ ધમાકેદાર જીત મેળવી પોઈન્ટ્સ ટેબલમાં પહોચ્યું ટોપ પર एक और

જો ગૌતમ ગંભીરને હટાવી દીધો તો વિરાટ કોહલી અને રોહિત શર્માને ના કહીને જુઓ, પૂર્વ બોલર મુનાફ પટેલે BCCI ને આપી ચેતવણી

હંમેશા માટે આખી દુનિયા માટે ખોલી રહ્યો છું હોર્મુજ, ચીન ખૂબ ખુશ થશે - ડોનાલ્ડ ટ્રમ્પ

દુકાનદાર ફોન પર વાત કરતી વખતે અચાનક ગટરમાં પડી ગયો, જેના કારણે ગભરાટ ફેલાયો; ઢાંકણ તૂટી જતાં આ અકસ્માત થયો

મહાકાલેશ્વર મંદિરમાં મોટો ફેરફાર: ભસ્મ આરતી માટે ઓફલાઇન પરવાનગી સમાપ્ત, ઓનલાઈન અને તાત્કાલિક બુકિંગ હવે 200 માં ઉપલબ્ધ, બારી 1 દિવસ અગાઉ ખુલશે

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ -16 એપ્રિલ

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

ગુરુ દત્તાત્રેય ની આરતી

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

આગળનો લેખ
Show comments