Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિલાવટી ઘીને ચપટીઓમાં ઑળખવાના 3 સરસ રીત

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (21:52 IST)
દેશી ઘી પોષક તત્વોમાં એંટી ઑક્સીડેંટસ ગુણોથી ભરપૂર હોય છે. તેનાથી તૈયાર ભોજન સ્વાદિષ્ટ થવાની સાથે આરોગ્યકારી હોય છે. તેના સેવનથી ઘણા પાચન દુરૂસ્ત રહે છે. તેમજ ઘણા રોગોથી બચાવ રહે છે તે સિવાય ઉપયોગ સ્કિન અને વાળને હેલ્દી બનાવવા માટે કરાય છે. પણ તેનો પૂર્ણ ફાયદો ત્યારે મળી શકે છે જ્યારે આ એકદમ પ્યોર એટલે કે શુદ્ધ હોય. તેમજ જેમ બધા જાણે છે કે આજકાલ દરેક વસ્તુ મિલાવટ થવા લાગી છે. તેથી મિલાવટી ઘી ખાવાથી આરોગ્ય સંબંધી રોગોનો સામનો કરવુ પડી શકે છે. તો ચાલો જાણીએ અસલી ઘી કે નકલી ઘી ઓળખવાના કેટલાક ટિપ્સ જણાવીએ છે. 
 
પાણીથી કરવુ અસલી અને નકલીની ઓળખ 
તમે અસલી અને નકલી ઘીની ઓળખ પણીથી પણ કરી શકો છો. તેના માટે 1 ચમચી ઘી મિક્સ કરો. જો ઘી અસલી હશે તો તે પાણીની ઉપર તરશે. તેમજ પાણીમાં નીચે બેસેલો ઘી નકળી હશે. 
 
ઉકાળીને જોવાથી બનશે વાત 
તમે ઘીને ઉકાળીને તેની શુદ્ધતાના ખબર લગાવી શકો છો. તેના માટે ઘી 3-4 ચમચી પેનમાં નાખી ઉકાળો. પછી ઘીને તે  વાસણમાં 24 કલાક સુધી રહેવા દો. નક્કી સમય પછી જો ઘી  દાણાદાર અને સુંગંધ મળે તો ઘી અસલી છે તેના વિપરીત ઘી નકલી થશે. 
 
મીઠુ પણ આવશે કામ 
અસલી કે નકલી ઘીની ઓળખ માટે મીઠુથી ખૂબ સરળતાથી કરી શકો છો. તેના માટે એક બાઉલમાં 1/2 ચમચી મીઠુ, 2 ચમચી ઘી અને ચપટી હાઈડ્રોક્લોરિક એસિડ મિક્સ કરી મિક્સએ 20 મિનિટ માટે જુદો રાખો. નક્કી સમય પછી ઘીનો રંગ ચેક કરો. જો ઘીનો રંગ તેમજ છે એટલે કે રંગ નથી ગયુ તો સમજી જાઓ કે ઘી એકદમ શુદ્ધ છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments