rashifal-2026

How to store wheat- ઘઉમાં માચિસ નાખવાથી શું થાય છે

Webdunia
સોમવાર, 18 માર્ચ 2024 (11:36 IST)
How to store wheat:  કેટલાક લોકો ઘઉને સ્ટોર કરીને ઘંટીમાં દળાવીને ખાવાનું પસંદ કરે છે. જો કે, આ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારુ છે. ઘઉંને સ્ટોર કરીને રાખીએ છે તો તેમાં જીવાત અને ઘનેડાં પડી જાય છે
શા માટે આપણે ઘઉંની બોરીમાં માચીસની લાકડીઓ મૂકીએ છીએ?
 
ઘઉમાં માચિસ મૂકવાના આ ઉપાય તમને  થૉડુ અજીબ લાગશે. પણ ઘઉંની જીવાત  ભગાડવા માટે આ એક સારો ઉપાય સાબિત થઈ શકે છે. હકીકતમાં માચિસમાં સલ્ફરની પ્રચુરતા હોય છે. તેની ગંધ ખૂબ તીવ્ર હોય છે.  કીડા અને ધનેડાંને આ પસંદ હોતી નથી. તેથી ઘઉમાં માચિસ નાખવાથી તે ક્યારે પણ ધનેડાં તેમજ બીજી જીવાત થશે નહીં.
 
જો તમે ઈચ્છો તો ઘઉંમાં લીમડો ઉમેરીને તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. લીમડાના પાંદડા કુદરતી રીતે જંતુનાશક તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે ઘઉંને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માંગો છો, તો તમે તેમાં લીમડાના પાન ઉમેરી શકો છો. 
 
આ ઉપરાંત ઘઉંને કીડાઓથી બચાવવા માટે તમે લસણનો ઉપયોગ પણ કરી શકો છો. જંતુઓ લસણની તીવ્ર ગંધને સહન કરી શકતા નથી અને તેઓ અદૃશ્ય થઈ જાય છે. પરંતુ, ધ્યાનમાં રાખો કે તમારે છાલ વગરના લસણનો ઉપયોગ કરવો પડશે. થોડા દિવસો પછી, જ્યારે તે સુકાઈ જશે, તમારે તેને નિયમિતપણે બદલતા રહેવું પડશે.

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Veda Paresh Sarfare - કેટલાક માટે તે 'જળપરી' છે તો કેટલાક માટે તે 'વોટર બેબી' છે, માત્ર 1 વર્ષ અને 9 મહિનાની ઉંમરે તેણે અશક્યને શક્ય બનાવી દીધું!

જન ધન ખાતાઓમાં 2.75 લાખ કરોડ જમા: સત્તાવાર

Earthquake hits Japan- જાપાનમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી

વલસાડમાં ઔરંગા નદી પર બની રહેલા પુલનો એક ભાગ તૂટી પડ્યો, ચાર મજૂર ઘાયલ

ટ્રપ પછી મેક્સિકો કેમ ભારત પર લગાવી રહ્યુ છે 50% ટેરિફ ? 2026 થી થશે લાગૂ, એક્સપર્ટ્સે જણાવ્યુ કારણ

વધુ જુઓ..

ધર્મ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

શ્રી લક્ષ્મી સૂક્ત પાઠ/ શ્રી સૂક્ત પાઠ ગુજરાતી

શિવ પંચાક્ષર સ્તોત્ર

આગળનો લેખ
Show comments