Biodata Maker

Socks cleaning - ગંદા મોજાને વગર ઘસીએ સાફ કરવા પાણીમાં મિક્સ કરો આ વસ્તુ

Webdunia
સોમવાર, 11 માર્ચ 2024 (11:27 IST)
- સફેદ મોજાની કાળાશ દૂર કરવા ઉપાય 
-  આલ્કોહોલ અને મીઠુ 
 
How to clean socks without scrubbing with alcohol: મોજા પહેરવા દરેક કોઈને પસંદ હોય છે. કેટલાક લોકો વગર મોહાના જૂતા પહેરવા કદાચ પસંદ નથી કરતા. વધારેપણુ લોકો સફેદ મોજા જ પસંદ કરે છે. પણ મોજા 1-2 દિવસમાં જ આટલા ગંદા થઈ જાય છે કે તેને સાફ કરવા મુશ્કેલ થઈ જાય છે. 
 
ઘણી વાર અમે ગંદગીને હટાવવા માટે તેને બ્રશ કે હાથની મદદથી ઘસતા સાફ કરીએ છે. ઘસવાના કારણે મોહા ફાટી જાય કે ખરાબ થઈ જાય છે. જેના કારણે એને ફરીથી પહેરવા મુશ્કેલ થઈ જાય છે અને તેને ફેંકી નાખે છે. પણ આ રીતે મોજા સાફ કરવાથી તમને તેને ઘસવાની જરૂર નહી પડશે. 
 
આ રીતે કરો સાફ 
આવશ્યક વસ્તુઓ
હૂંફાળું પાણી
ખાવાનો સોડા
ડીટરજન્ટ પાવડર
દારૂ
મીઠું
 
આ રીતે મિક્સ તૈયાર કરો 
આ પ્રોસેસને કરવા માટે પહેલા એક મિક્સ બનાવો. 
આ મિક્સને બનાવવા માટે એક વાસણમાં હળવા હૂફાણુ પાણી લો. 
હવે તેમાં 1 ચમચી બેકિંગ પાવડર, ડીટરજન્ટ, અડધી કેપ આલ્કોહોલ અને 1 ચમચી મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો.
સોલ્યુશન તૈયાર કર્યા પછી, તેમાં કાળા મોજાં ફેલાવો, તેને પાણીમાં સારી રીતે બોળી દો અને 1 કલાક માટે છોડી દો.
સમય પૂરો થયા પછી, તેમને પાણીમાંથી દૂર કરો. આમ કરવાથી તમારા મોજાં સાફ થઈ જશે.
જો તમારા મોજાં ખૂબ જ ગંદા હોય તો આ પ્રક્રિયાને બેથી ત્રણ વાર પુનરાવર્તન કરો.

Edited By-Monica Sahu 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ran US Israel War Live Updates: ડેડલાઈન પૂર્ણ થવામાં 7 કલાક બાકી: ઈરાને કહ્યું - અમારી પાસે 15,000 મિસાઇલો, 45,000 ડ્રોન છે, પાકિસ્તાને ઇઝરાયલને આપ્યો દોષ

US Iran War News: ડેડલાઇનથી પહેલા જ યુએસ ને ઈરાન પર બરસે બમ, પુલતો અને હાઈવે બનાવવામાં નિશાના

સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!

Air India Ticket Prices: એર ટિકિટના ભાવમાં વધારો: એર ઇન્ડિયાએ નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો, હવે અંતર ભાડું નક્કી કરશે

હિમાચલમાં કુલ્લુમાં કાર પર પથ્થરો પડ્યા, મનાલીમાં હાઇવે તૂટી પડ્યો; 7 દિવસમાં 120% વધુ વરસાદ

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments