rashifal-2026

Socks cleaning - ગંદા મોજાને વગર ઘસીએ સાફ કરવા પાણીમાં મિક્સ કરો આ વસ્તુ

Webdunia
સોમવાર, 11 માર્ચ 2024 (11:27 IST)
- સફેદ મોજાની કાળાશ દૂર કરવા ઉપાય 
-  આલ્કોહોલ અને મીઠુ 
 
How to clean socks without scrubbing with alcohol: મોજા પહેરવા દરેક કોઈને પસંદ હોય છે. કેટલાક લોકો વગર મોહાના જૂતા પહેરવા કદાચ પસંદ નથી કરતા. વધારેપણુ લોકો સફેદ મોજા જ પસંદ કરે છે. પણ મોજા 1-2 દિવસમાં જ આટલા ગંદા થઈ જાય છે કે તેને સાફ કરવા મુશ્કેલ થઈ જાય છે. 
 
ઘણી વાર અમે ગંદગીને હટાવવા માટે તેને બ્રશ કે હાથની મદદથી ઘસતા સાફ કરીએ છે. ઘસવાના કારણે મોહા ફાટી જાય કે ખરાબ થઈ જાય છે. જેના કારણે એને ફરીથી પહેરવા મુશ્કેલ થઈ જાય છે અને તેને ફેંકી નાખે છે. પણ આ રીતે મોજા સાફ કરવાથી તમને તેને ઘસવાની જરૂર નહી પડશે. 
 
આ રીતે કરો સાફ 
આવશ્યક વસ્તુઓ
હૂંફાળું પાણી
ખાવાનો સોડા
ડીટરજન્ટ પાવડર
દારૂ
મીઠું
 
આ રીતે મિક્સ તૈયાર કરો 
આ પ્રોસેસને કરવા માટે પહેલા એક મિક્સ બનાવો. 
આ મિક્સને બનાવવા માટે એક વાસણમાં હળવા હૂફાણુ પાણી લો. 
હવે તેમાં 1 ચમચી બેકિંગ પાવડર, ડીટરજન્ટ, અડધી કેપ આલ્કોહોલ અને 1 ચમચી મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો.
સોલ્યુશન તૈયાર કર્યા પછી, તેમાં કાળા મોજાં ફેલાવો, તેને પાણીમાં સારી રીતે બોળી દો અને 1 કલાક માટે છોડી દો.
સમય પૂરો થયા પછી, તેમને પાણીમાંથી દૂર કરો. આમ કરવાથી તમારા મોજાં સાફ થઈ જશે.
જો તમારા મોજાં ખૂબ જ ગંદા હોય તો આ પ્રક્રિયાને બેથી ત્રણ વાર પુનરાવર્તન કરો.

Edited By-Monica Sahu 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bank Strike- યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દેશવ્યાપી બેંક હડતાળ

અમેરિકામાં બરફના તોફાને ભારે તબાહી મચાવી, 25 લોકોના મોત, ભારે હિમવર્ષા અને વરસાદ

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments