Biodata Maker

Try this : આટલા અસરદાર ઉપાયો અજમાવી જુઓ

Webdunia
આમલેટ બનશે પૌષ્ટિક - આમલેટ કે ઈંડાની ભુરજીને વધુ સ્વાદિષ્ટ બનાવવા ઈંડુ ફેંટતી વખતે તેમા એક ચમચી ક્રીમ અથવા યીસ્ટ ભેળવી દો. આમલેટની પૌષ્ટિકતા વધી જશે.

અરીસો ચમકી જશે - ડ્રેસિંગ ટેબલ કે અન્ય અરીસાઓ પર થોડા દિવસમાં ડાધ ધબ્બા પડી જાય છે. અરીસાને સામ કરવા માટે સ્પિરિટનો ઉપયોગ કરો. અરીસો પહેલા જેવો ચમકી જશે.

સનસ્ક્રીન જરૂર લગાવો - તડકામાં બહાર નીકળવાથી તાપના સંપર્કને કારણે સ્કીન પર કરચલીઓ પડવા માંડે છે. સન પ્રોટેક્શન ફેક્ટર (એસપીએફ)લોશન ત્વચા માટે લાભકારી હોય છે.

ગુણકારી શક્કરટેટી - શક્કરટેટીમાં કૌલોજન પ્રોટીન હોય છે. કૌલોજનથી ઝખમ જલ્દી ઠીક થાય છે. આના સેવનથી ત્વચાને મજબૂતી મળે છે અને ત્વચામાં શુષ્કતા નથી આવતી.

આંસુ છે અણમોલ - શરીરમાં મેગ્નેજ લેવલ વધી જવાથી નર્વસનેસ, ફટીંગ અને ઈમોશનલ ડિસ્ટબેંસ વગેરે વધી જાય છે. આંસુ વહેવાથી મેગ્નેસનું લેવલ ઘટી જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પાકિસ્તાનનાં ઓલરાઉન્ડર ખેલાડીએ રીટાયરમેન્ટનું કર્યું એલાન, 1999 માં કર્યું હતું ડેબ્યુ

3 મિશન અને 608 દિવસ અવકાશમાં… 27 વર્ષ પછી નાસામાંથી નિવૃત્ત થયા સુનિતા વિલિયમ્સ

તેલંગાનામાં એકવાર ફરી માણસાઈ શર્મશાર... હવે 100 કૂતરાઓને આપ્યું ઝેર

...તો ઈરાનાને દુનિયાના નકશામાંથી મટાડી દેશે અમેરિકા.. ડોનાલ્ડ ટ્રમ્પ ઈન્ટરવ્યુંમાં કહી મોટી વાત

Republic Day 2026: 77 મો કે 78 મો, આ વખતે કયો ગણતંત્ર દિવસ ઉજવાશે, જાણો

વધુ જુઓ..

ધર્મ

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

આગળનો લેખ
Show comments