rashifal-2026

Try this : આટલા અસરદાર ઉપાયો અજમાવી જુઓ

Webdunia
આમલેટ બનશે પૌષ્ટિક - આમલેટ કે ઈંડાની ભુરજીને વધુ સ્વાદિષ્ટ બનાવવા ઈંડુ ફેંટતી વખતે તેમા એક ચમચી ક્રીમ અથવા યીસ્ટ ભેળવી દો. આમલેટની પૌષ્ટિકતા વધી જશે.

અરીસો ચમકી જશે - ડ્રેસિંગ ટેબલ કે અન્ય અરીસાઓ પર થોડા દિવસમાં ડાધ ધબ્બા પડી જાય છે. અરીસાને સામ કરવા માટે સ્પિરિટનો ઉપયોગ કરો. અરીસો પહેલા જેવો ચમકી જશે.

સનસ્ક્રીન જરૂર લગાવો - તડકામાં બહાર નીકળવાથી તાપના સંપર્કને કારણે સ્કીન પર કરચલીઓ પડવા માંડે છે. સન પ્રોટેક્શન ફેક્ટર (એસપીએફ)લોશન ત્વચા માટે લાભકારી હોય છે.

ગુણકારી શક્કરટેટી - શક્કરટેટીમાં કૌલોજન પ્રોટીન હોય છે. કૌલોજનથી ઝખમ જલ્દી ઠીક થાય છે. આના સેવનથી ત્વચાને મજબૂતી મળે છે અને ત્વચામાં શુષ્કતા નથી આવતી.

આંસુ છે અણમોલ - શરીરમાં મેગ્નેજ લેવલ વધી જવાથી નર્વસનેસ, ફટીંગ અને ઈમોશનલ ડિસ્ટબેંસ વગેરે વધી જાય છે. આંસુ વહેવાથી મેગ્નેસનું લેવલ ઘટી જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રિવર્સ લેતા BEST બસે યાત્રીઓને કચડ્યા, મચી બૂમાબૂમ, 4 નાં મોત

કારની અંદર સગડી ચાલુ કરીને સૂઈ ગયો ડ્રાઈવર, બીજા દિવસે સવારે મળી લાશ, ઝેરી ધુમાડાથી ગુંગળાઈ જવાથી મોત

નોકરોએ વૃદ્ધ પિતા અને માનસિક અસ્થિર પુત્રીને પાંચ વર્ષ સુધી બનાવી રાખી બંધક, પિતાનું મોત, પુત્રી બની જીવતું હાડપિંજર

ઉદ્યોગ-વેપાર જ નહી ખેતીમાં પણ ગુજરાતે મારી બાજી, ભીંડાની ખેતી અને ઉત્પાદનમાં મેળવ્યો પહેલો નંબર

હિન્દુ પરિવારોને ઘરમાં બંધ કરીને લગાવી દીધી આગ અને પછી... બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર આ હુમલો ડરામણો

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments