Webdunia - Bharat's app for daily news and videos

Install App

અજમાવો આ ટિપ્સ અને આ શ્રાવણ મૂકી દો ફર્નીચરની ચિંતા

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2017 (16:26 IST)
ચેત્રની તડકા પછી શ્રાવણની ઝમઝમાતી વરસાદની ઈંતજાર તો બધાને હોય છે. વાદળની ગરજની સાથે જ હોંઠ પર મુસ્કાન આવી જાય છે. પણ તે સમયે ઘરની મહિલાઓને એક ચિંતા સતાવે છે. ચિંતા ઘરની દીવાલની અને લાકડીની ફર્નીચર્સની. ઘરના ફર્નીચર્સમાં કીડા લાગી જાય છે. લકડી ફૂલવા લાગે છે અને ન જાણે 
શું શું. પણ આ વર્ષે શ્રાવણમાં મહિલાઓ પન વરસાદની ટીપાના મજા લઈ શકો છો. ઘરના ફર્નીચર્સને બચાવા માટે અમે તમને કેટલાક ટિપ્સ આપીશ જે ફૉલો કરે જ તમારી બધી ચિંતાઓ દૂર થઈ શકે છે. 
1. બધા ફર્નીચર્સને ઘરના એવા ક્ષેત્રમાં શિફટ કરી નાખો જ્યાં વરસાદની ટીંપા તે સુધી ન પહોંચે. 
 
2. સમય-સમય પર લાકડીના બારણા કે બારી તેના પર ઑઈલિંગ કરતા રહો. જેમ કે અમારી ત્વચાને આઈલની જરૂર હોય છે. આમ તો આ ફર્નેચર્સને પણ 
 
3. ઘરની ભેજને કંટ્રોલ રાખવા માટે તમે સૂકા લીમડાના પાનને પણ તમે ઉપયોગ કરી શકો છો. સાથે જ તમે હ્યૂમીડિફાયરનો પણ ઉપયોગ કરી શકો છો. 
 
4. વરસાદના સમયે ફર્નીચર્સને દીવાલથી દૂર રાખવું. ડેમ લાગવાના કારણે ફર્નીચર્સ ખરાબ થઈ શકે છે. 
 
5. માનસૂનમાં ફર્નીચર્સને પૉલીશ કે પેંટ કરાવો. મૌસમમાં ભેજ હોવાના કારણે તમારી મેહનત બરબાદ થઈ શકે છે. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navli Navratri 2024 - નવરાત્રી એટલે માતાની ઉપાસના અને આરાધનાનો તહેવાર

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર - Indhana Winva gaiti

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Shardiya Navratri 2024: નવરાત્રિમાં જવ કેમ વાવવામાં આવે છે ? જાણો તેની પાછળ જોડવામા આવતી માન્યતા

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

આગળનો લેખ
Show comments