Festival Posters

બાળકોને પસંદ આવે છે ચા, પણ શું બાળકોને ચા આપવી જોઈએ.

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2017 (15:35 IST)
ઘણા ઘરોમાં બાળકોનો ચા પીવું સામાન્ય વાત છે. એવું માનવું છે કે ચા પીવાથી પાચન ક્રિયા સારી રહે છે. રોગ પ્રતિરોધક ક્ષમતા દુરૂસ્ત રહે છે અને નબળાઈ દૂર હોય છે. આ વાતમાં કોઈ શંકા નથી. ચા પીવાથી ઘણા ફાયદા હોય છે. પણ એક બાળક અને વ્યસ્ક પર તેના જુદા-જુદા પ્રભાવ હોય છે. 
ઘણા ઘરોમાં ચામાં દૂધની માત્રા આવિચારીને વધારે આપે છે કે આ બહાનાથી બાળક દૂદ પી લેશે. પણ આવું વિચારવું ખોટું છે. 
 
અમે બધા ઘરમાં ચા પીવું સામાન્ય વાત છે. પણ આ વાત જાણી લેવા જરૂરી છે કે એક બાળક અને એક વ્યસ્ક પર ચાનો અસર જુદો-જુદો હોય છે. તેની સાથે જ બહુ વધારે ચા પીવાથી અસર શારીરિક વિકાસ પર પણ પડે છે. 
 
બહુ વધારે ચા પીવાથી બાળકોને થઈ શકે છે. પરેશાનીઓ 
 
*હાડકા નબળા 
* હાડકાઓમાં દુખાવો, ખાસકરીને પગમાં 
* વ્યવહારમાં ફેરફાર 
* નબળી માંસપેશીઓ
વધુ જુઓ..

જરૂર વાંચો

ભારત-શ્રીલંકાના સંબંધો થશે મજબૂત, પહેલીવાર ગુજરાથી શ્રીલંકા મોકલવામા આવ્યા ભગવાન બુદ્ધના અવશેષ જાણો બધુ

Vande Bharat Train: વંદે ભારત એક્સપ્રેસથી સેલ્ફી લેતી વખતે અનહોની, યૂપીના 2 યુવકોનુ મોત, એક ગંભીર

કોલ સેન્ટરની આડમાં ચાલતા સાયબર છેતરપિંડીનો પર્દાફાશ, 15 મહિલાઓ સહિત 22 લોકોની ધરપકડ

આગામી 24 કલાકમાં આ રાજ્યમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા, હવામાન વિભાગે ચેતવણી જારી કરી

શુ ભારતમાં બંધ થઈ જશે WhatsApp અને Meta? સુપ્રીમ કોર્ટની મેટાને સખત ચેતાવણી - સંવિધાન નથી માની સકતા, તો દેશ છોડી દો

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

Sankashti Chaturthi 2026 Moonrise time: આવતીકાલે રાખવામાં આવશે માઘ સંકષ્ટી ચતુર્થીનુ વર્ત, જાણો ચંદ્રોદયનો સમય

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી સંતોષી માતા ચાલીસા

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

આગળનો લેખ
Show comments