Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર એક કેળા ખાવાના ફાયદા

Webdunia
સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (17:16 IST)
આજકાલ વધારેપળુ લોકો વજનની સમસ્યાથી પરેશાન છો. લોકો તેમનો વજન ઓછા કરવા માટે ઘણા ઉપાય અજમાવીએ છે પણ આ સમસ્યાથી છુટકારા મેળવા નકામ રહે છે. જિમ કે બધા રીતની ડાયટથી જો તમારું જાડાપણુ ઓછું નહી થઈ રહ્યું છે. તો તમે દી માર્નિંગ બનાવું ડાયેટ  ટ્રાઈ કરી શકો છો.આ ડાયટ મુજવ તન્મને કઈ નથી કરવું બસ સવારે એક કેળા ખાવું છે તેનાથી કે અઠવાડિયામાં તમારું દસ પોંડ એટલે કે આશરે 4.5 કિલો વજન ઓછું થઈ શકે છે. એક કેળા ખાધા પછી એક ગિલાસ પાણી જરૂર પીવું. તે સિવાય આ ફાયટના બીજા પણ બહુ ફાયદા છે. 
જેમકે સેક્યુલાઈટથી છુટ્કારો અપાવે છે. 
તેના સેવનથી અલ્કોહલનો સેવન બંદ થઈ જાય છે. 
ફાઈબર અને પોટેશિયમથી ભરેલું એક સ્વસ્થ ફળ છે. 
તમને ભૂખ નહી લાગે છે. 
બ્લડ શુગર લેવનને નિયંત્રિત કરે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navli Navratri 2024 - નવરાત્રી એટલે માતાની ઉપાસના અને આરાધનાનો તહેવાર

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર - Indhana Winva gaiti

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Shardiya Navratri 2024: નવરાત્રિમાં જવ કેમ વાવવામાં આવે છે ? જાણો તેની પાછળ જોડવામા આવતી માન્યતા

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

આગળનો લેખ
Show comments