Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાફેલા ઈંડાના પાણીનો આવો ઉપયોગ જાણીને તમે ચોકી જશો

Webdunia
બુધવાર, 15 માર્ચ 2017 (15:28 IST)
જો તમે બાફેલા ઈંડા બાફ્યા પછી તેનું પાણી ફેંકી દો છો તો આ ટેવ બદલી નાખો. કારણકે તમે તેનો સરસ ઉપયોગ કરી શકો છો.  અત્યારે સર્ચમાં આ વાત સામે આવી છે. 
માસ્ટર ગાર્ડનર ઑફ હેમિલ્ટન દ્વારા રજુ આ અભ્યાસની રિપોર્ટ મુજબ ઈંડા બાફ્યા પછી તેનો વધેલા પાણીમાં કેટલાક એવા પોષક તત્વ હોય છે. જે છોડ માટે ખાતરનું કામ કરી શકે છે. 
 
ઈંડાના છાલટમાં કેલ્શિયમ, પોટેશિયમ અને થોડું ફાસ્ફોરસ, મેગ્નેશિયમ અને સોડિયમ હોય છે. ઈંડા બાફ્તા સમયે આ તત્વ પાણીમાં આવી જાય છે. 
 
આમ તો છોડમાં કોશિકાઓના વિકાસ માટે આ બધા તત્વોની સૌથી વધારે જરૂર હોય છે એવામાં જો છોડમાં બાફેલા ઈંડાનો પાણી કે ઈંડાના છાલટા નાખશો તો તે ખાતરનું  કામ કરે છે અને છોડનો વિકાસ સારું હોય છે. 
 
છોડને ઘરની અંદર રાખો છો તો તે સૂર્યની રોશની પર્યાપત નહી મળી રહી છે તો પણ આ ઉપાય છોડના વિકાસ માટે કારગર છે. ખાસ કરીને ટમેટા અને મરચા ના છોડ માટે આ વધારે ઉપયોગી છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments