rashifal-2026

Kitchen Tips - બળેલા વાસણોને ફરીથી ચમકાવવાના 5 સહેલી ટ્રિક્સ

Webdunia
સોમવાર, 14 ઑક્ટોબર 2019 (09:20 IST)
કિચનની શોભા વધારે છે ત્યા મુકેલા ચમકતા વાસણ. પણ અનેકવાર રસોઈ બનાવતી વખતે વાસણ એટલા બળી જાય છે કે તેને સાફ કરવા મુશ્કેલ થઈ જાય છે.  જો કલાકો સુધી પણ તેને સાફ કરતા રહો તો પણ તે પહેલા જેવા ચમકતા નથી. જેને કારણે રસોડામાં આ ડાઘવાળ વાસણ ખૂબ ગંદા લાગે ચ હે. જો તમારી સાથે પણ આવુ થાય છે તો કલાકો સુધી ટાઈમ વેસ્ટ કરીન એ બળેલા વાસણોને ચમકાવવાને બદલે કેટલાક સહેલા ઉપાય અપનાવીલો. જી હા આજે અમે તમને એ ઘરેલુ ઉપાયો બતાવીશુ જેને અપનાવીને તમે મિનિટોમં વાસણ ચમકાવી શકશો. 
 
બેકિંગ સોડા - બળેલા વાસણમાં 2 કપ પાણી, એક ચમચી બેકિંગ સોડા 2 ચમચી લીંબુનો રસ નાખીને 2 મિનિટ સુધી ગરમ કરો. પછી તેને સ્ટીલ વૂલથી સારી રીતે રગડીને સાફ કરી લો. વાસણ ચમકી જશે. 
 
 
મીઠુ -  જી હા મીઠુ ખાવાનો સ્વાદ વધારવાની સાતેહ કિચનની સાફ સફાઈનુ કામ પણ સહેલાઈથી કરી દે છે. જો વાસણ બળી જાય તો તેમા મીઠુ અને પાણી નાખીને 4 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ વાસણ ધોવાના સ્ક્રબર કે બ્રશથી સાફ કરી લો. તેનાથી બળેલા વાસણના નિશાન મિનિટમાં ગાયમ થઈ જશે. તમને વાસણ વધુ રગડવા નહી પડે 
 
ટામેટાનો રસ - ખાવાની સાથે ચાંદી કે વાસણોને ચમકાવવામાં પણ ટામેટાનો રસ ખૂબ મદદ કરે છે. બળેલા વાસણમાં ટામેટાનો રસ અને પાણી મિક્સ કરીને ગરમ કરો. હવે તેને રગડીને સાફ કરી લો. તમે ચાહો તો કેચઅપથી પણ તેને સાફ કરી શકો છો. કેચઅપને થોડી વાર માટે વાસણમાં નાખી મુકો પછી સ્ક્રબરથી સાફ કરો. 
 
ડુંગળી - ટામેટાની જેમ ડુંગળી પણ વાસણોની ચમક વધારવામાં અસરદાર ટ્રિક છે. ડુંગળીનો એક ટુકડો લઈને તેને બળેલા વાસણ પર નાખી દો.  હવે આ વાસણમાં પાણી નાખીને ઉકાળી લો.  આવુ કરવાથી થોડી વાર પછી આ નિશાન મટી  જશે. 
 
લીંબુ - લીબુ પણ સાફ સફાઈ માટે બેસ્ટ ટ્રિક છે. 1 મોટુ કાચુ લીંબુ લો અને તેને વાસણમાં બળેલા ભાગ પર રગડો. તમે ચાહો તો લીંબુ અને 3 કપ પાણીને વસણમાં મુકીને ઉકાળો. ત્યારબાદ બ્રશથી વાસણના બળેલા ભાગને સારી રીતે સાફ કરો. જેનાથી વાસણ સહેલાઈથી સાફ થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હી MCD પેટાચૂંટણી પરિણામ Live : ચાંદની ચોક બેઠક પર ભાજપનો વિજય, કોંગ્રેસ-AAPનો ગઢ નાશ પામ્યો, વધુ જાણો

હવે 7 ડિસેમ્બરે થશે સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન ? ભાઈ શ્રવણ મંધાનાએ નવી તારીખ અંગે આપ્યું અપડેટ

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ Lalo ના પ્રમોશન દરમિયાન ભાગદોડ જેવી પરિસ્થિતિ, સામે આવ્યો ભયાનક VIDEO

ગુજરાત પૂછી રહ્યું છે કે ખેડૂતોના દેવા કેમ માફ કરવામાં આવતા નથી અને ડ્રગ્સના વેપારને કેમ સાફ કરવામાં આવતા નથી: રાહુલ

PMO નું નામ બદલીને, હવે સેવા તીર્થ તરીકે ઓળખાય છે, રાજભવનો નામ બદલીને લોક ભવન કરવામાં આવ્યું

વધુ જુઓ..

ધર્મ

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

Momai maa Aarti - મોમાઈ માં ની આરતી

આગળનો લેખ
Show comments