Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૂધમાં તુલસી નાખી ખાવાના ફાયદા

દૂધમાં તુલસી નાખી ખાવાના ફાયદા
Webdunia
બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (17:27 IST)
1. ફ્લૂ- જો તમને ફ્લૂ થઈ ગયું હોય તો , આ પેય તમને લાભ આપે છે અને જલ્દી ઠીક થવાની શક્તિ આપે છે. 










2. હૃદય સ્વાસ્થયને સારું કરે- જે લોકોને હૃદય રોગ થઈ ગયું હોય કે પરિવારમાં પહેલાથી કોઈને થયું છે અને એને થવાની શકયતા હોય , તો એવા લોકોને રોજ સવારે ખાલી પેટ દૂધ અને તુલસીના સેવન કરવું જોઈએ. આથી હૃદય સ્વાસ્થય સારું થઈ જાય છે. 
 
3. તનાવ ઓછું કરે- આ પેયને પીવાથી મન સારું રહે છે અને વર્સ સિસ્ટમ પણ રિલેક્સ થઈ જાય છે જેથી માણસનું તનાવ પોતે ઓછું થઈ જાય છે . જો કોઈ ડિપ્રેશન કે ચિંતાથી ગ્રસ્ત છે તો એને તુલસી અને દૂધનું સેવન જરૂર કરવું જોઈએ. 

4. કિડની સ્ટોન- જો કોઈ માણાને કિડનીમાં સ્ટોન હોવાની શરૂઆત થઈ છે તો એને દૂધ અને તુલસીનું સેવન કરવું જોઈ આથી કિડની સ્ટોન ધીમે-ધીમે દૂર થાય છે. 
5. કેંસર હોવાથી બચાવે- તુલસીમાં ઘણા એંટીબાયોટિક ગુણ હોય છે સાથે એમાં એંટીઓક્સીડેંટ પણ હોય છે અને દૂધમાં બધા બીજા પોષક તત્વ હોય છે જેના કારણે કેંસર જેવા ઘાતક રોગ શરીરને નબળું ન થવાની સ્થિતિમાં નહી થાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

આગળનો લેખ
Show comments