Webdunia - Bharat's app for daily news and videos

Install App

Love Tips - ગર્લફ્રેંડને ન પૂછશો આ 5 સવાલ, નહી તો સંબંધો તૂટી જશે

Webdunia
સોમવાર, 13 મે 2019 (07:07 IST)
આમ તો મહિલાઓ દરેકને પ્રશ્નો પર પ્રશ્ન પૂછતી રહે છે પણ જ્યારે તેને ખુદને કોઈ વાતનો જવાબ આપવો પડે છે તો તે ઈરિટેટ થઈ જાય છે. પછી તે સવાલ તેની પર્સનલ લાઈફ સાથે સંકળાયેલો હોય કે તેમની રિલેશનશિપ સાથે સંબંધિત હોય.   આજે અમે તમને આવાજ કેટલાક સવાલ વિશે બતાવી રહ્યા છીએ જેને મહિલાઓ સાંભળવા બિલકુલ પસંદકરતી નથી.  તો જો તમારી પણ કોઈ ફીમેલ ફ્રેંડ છે તો તેને ભૂલથી પણ આ સવાલ ન કરો.. નહી તો તે નારાજ થઈ જશે. ૝
 
 
હજુ સુધી સિંગલ કેમ છે ?
 
જ્યારે કોઈ યુવક કોઈ યુવતી સાથે પહેલીવાર ડેટિંગ પર જાય છે તો તે આ સવાલ કરે છે. આ સવાલ ત્યારે પણ પૂછવામાં આવે છે જ્યારે કોઈ યુવતી 30ની વય પાર કરે છે. સારુ રહેશે કે મહિલાને આવા સવાલ ન કરો કે તુ અત્યાર સુધી સિંગલ કેમ છે. કારણ કે તેના પરથી વિવાદ શરૂ થઈ શકે છે. 
 
 
તારો પાસ્ટ કેવો છે ?
 
પુરૂષોને મહિલાઓના અતીતમાં બહુ રસ હોય છે.  આવામાં તે તેના અતીત અને એક્સ વિશે હંમેશા જાણવા માટે ઉતાવળા રહે છે.  પણ મહિલાઓને આ સવાલ બિલકુલ પસંદ નથી હોતો.  ધ્યાન રાખો કે કોઈ મહિલાને આવો સવાલ ન પૂછો નહી તો તમારા સંબંધો બગડી શકે છે. 
 
મહત્વ કોને આપે છે ?
 
દરેક પુરૂષ પોતાની ગર્લફ્રેંડ કે પત્નીને આ સવાલ કરે છે કે તે સૌથી વધુ કોણે મહત્વ આપે છે. મિત્રોને, ઘરના લોકોને કે પાર્ટનરને.  આવો સવાલ સાંભળીને છોકરીઓ ગુસ્સે થઈ જાય છે.  દેખીતુ છે કે તે પહેલા પોતાના ઘર અને પાર્ટનરને ટાઈમ આપશે. પછી પોતાના મિત્રો માટે સમય કાઢશે. 
 
શુ તુ પણ ઉણપો કાઢે છે ?
 
દરેક મહિલાના વિચાર જુદા જુદા હોય છે. કોઈ પોતાના પાર્ટનરની ઉણપો તો કોઈ તેનામાં બેસ્ટ શુ છે એ શોધે છે. આવામાં તમે તેને આ સવાલ કરશો તો તમારા સંબંધો બનતા પહેલા જ તૂટી શકે છે.  સારુ રહેશે કે આ બધુ તમે મહિલા પર જ છોડી દો. 
 
 
તારી ઉંમર શુ છે ?
 
મહિલાઓ પોતાની વય સાથે જોડાયેલ સવાલને નાપસંદ કરે છે. આમ પણ કોઈ સ્ત્રીને તેની વય પૂછવી  મેનર્સ વિરુદ્ધ માનવામાં આવે છે. તેથી સારુ રહેશે કે તમે પણ આ સવાલ ન પૂછો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

આગળનો લેખ
Show comments