rashifal-2026

Travelling કરતી વખતે તમારુ પણ માથુ દુખે છે કે વોમિટિંગ જેવુ થાય છે તો અજમાવો આ ઉપાય તરત જ મળશે આરામ

Webdunia
શનિવાર, 3 ફેબ્રુઆરી 2024 (16:23 IST)
travelling
મોશન સિકનેસ એટલે મુસાફરી દરમિયાન ઉલ્ટી થવી કે પછી બેચેની થવી. ખાસ કરીને પહાડી એરિયામાં મુસાફરી દરમિયાન અનેક લોકોને ઉલ્ટી રોકવાની દરેક કોશિશ છતા પણ ઉલ્ટી થઈ જાય છે. આવામાં તમે એ સમયે કેટલાક નુસ્ખા અપનાવીને આ પરેશાનીથી છુટકારો મેળવી શકો છો. 
 
હરવુ ફરવુ કોને પસંદ નથી, પરંતુ ઘણી વખત લાંબા પ્રવાસ પર નીકળતાની સાથે જ લોકોને ચક્કર આવે છે અને ઉલ્ટી થાય છે. ઉલ્લેખનીય છે કે લગભગ દરેક વ્યક્તિ કાર, બસ કે ટ્રેન દ્વારા લાંબા અંતરની મુસાફરી કરે છે. પરંતુ પ્રવાસ પર જતા ઘણા લોકોને મોશન સિકનેસની સમસ્યા થાય છે. મોશન સિકનેસ એટલે મુસાફરી દરમિયાન ઉલટી કે ઉબકા આવવા. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે, ઘણા લોકોને ઉલ્ટી રોકવાના શક્ય તમામ પ્રયત્નો છતાં ઉલ્ટી થાય છે. મુસાફરી દરમિયાન આ સમસ્યા કોઈને પણ થઈ શકે છે.આ સમય દરમિયાન લોકોને ઉબકા, પરસેવો, ઉલટી, ચક્કર આવવા લાગે છે અને ગંભીર માથાનો દુખાવો જેવી ફરિયાદો થાય છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઉપાયોની મદદથી આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. મેળવો
 
મુસાફરી દરમિયાન થનારી ઉલ્ટી રોકવાનો ઉપાય  
 
-  ઉલટી રોકવામાં આકડાનું પાન ખૂબ જ અસરકારક છે. આ માટે, આકડાનું એક પાન લો અને તેનો ચીકણો ભાગ પગના તળિયાની તરફ રાખો અને તેના પર મોજાં પહેરો. 
- દિવ્યધારાને સૂંઘવાથી અથવા તેને થોડું પાણીમાં ઉમેરીને પીવાથી પણ તમને ફાયદો થશે. 
- જો તમને મુસાફરી દરમિયાન મોટાભાગે ઉલ્ટી થતી હોય તો પ્રવાસ પહેલા દહીં અને દાડમનું સેવન કરો. 
-  ફક્ત દહીંનું સેવન કરવાથી પણ તમને ફાયદો થશે. આ માટે લગભગ 50 ગ્રામ દહીંને મધ અથવા ખાંડ સાથે ખાઓ.
 - સવારના સમયે સર્વકલ્પ ક્વાથનુ સેવન કરી શકો છો. આ માટે એક લીટર પાણીમાં સર્વકલ્પ ક્વાથ નાખીને ધીમા તાપ પર ઉકાળી લો. જ્યારે પાણી 400 ગ્રામ બચે તો ગેસ બંધ કરી દો પછી તેને ઠંડુ કરીને કે કુણુ પીવો. 
- રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક-એક ચમચી જીરુ, ધાણા અને વરિયાળીને પલાળી દો અને સવારે તેનુ સેવન કરી લો. તેનાથી પણ લાભ મળશે. 
- રોજ કપાલભાતિ અને અનુલોમ વિલોમ પ્રાણાયમ કરો. તેનાથી પણ તમને મુસાફરી દરમિના થનારી ઉલ્ટીથી છુટકારો મળશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments