Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ વધુ ભાત ખાવાથી નુકશાન થાય છે ? ભાત અને રોટલીમાંથી શુ ખાવુ ?

health tips
, શનિવાર, 23 સપ્ટેમ્બર 2023 (00:23 IST)
આપણા દેશમાં ચોખા અને ઘઉથી બનેલી રોટલીનો વપરાશ  ખૂબ જ  વધુ  થાય  છે. . આ બંને અનાજોમાં કયુ સૌથી વધુ  સારુ છે. અને કયુ આપણા સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયક છે આ વાતની ચર્ચા સમય સમય પર થતી રહે છે. તો ચાલો જાણીએ ભાત અને ચોખામાંથી શુ આપણા હેલ્થ માટે વધુ લાભકારી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિશ્વ નદી દિવસ - કેમ ઉજવાય છે વિશ્વ નદી દિવસ ? જાણો નદીઓ સાથે જોડાયેલા રોચક તથ્યો