Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedis- જો આ રીતે કરશો જીરાનું સેવન તો પેટની ચરબી ઝડપથી ઓછી થશે

Webdunia
શનિવાર, 31 માર્ચ 2018 (17:24 IST)
જીરુ ખાવામાં ટેસ્ટી સ્વાદ અને સુગંધ આપે છે. તેની ઉપયોગીતા ફક્ત ખાવા સુધી જ સીમિત નથી પણ તેના અનેક સ્વાસ્થ્યવર્ધક લાભ પણ છે. જીરામાં મૈગનીઝ, લોહ તત્વ, મૈગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને ફોસ્ફોરસ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આની સૌથી વધુ વિશેષતા એ છે કે આ વજનને ઝડપથી ઘટાડે છે.  જીરાના સેવનથી પાચનતંત્ર સુધરે છે. મેટાબૉલિજ્મનુ સ્તર ઝડપી થાય છે અને આ ફેટના અવશોષણને પણ અવરોધે છે. 
 
જાણો જીરાનું સેવન કેવી રીતે કરશો તો વજન ઓછુ થશે 
 
એક તાજા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે જીરા પાવડરનુ સેવન કરવાથી શરીરમાં વસાનુ અવશોષણ ઓછુ થાય છે. જેનાથી સ્વભાવિક રૂપે વજન ઓછુ કરવામાં મદદ મળે છે.   એક મોટી ચમચી જીરુ એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને મુકી રાખો. સવારે તેને ઉકાળી લો અને ગરમા ગરમ ચા ની જેમ પીવો.  બચેલી જીરુ ચાવી જાવ. આનુ રોજ સેવન કરવાથી વધારાની ચરબી શરીરમાંથી બહાર નીકળી જાય છે. 
 
સેકેલી હીંગ, સંચળ અને જીરુ સમાન માત્રામાં લઈને ચૂરણ બનાવી લો. તેને 1-3 ગ્રામ માત્રામાં રોજ દિવસમાં બે વાર દહી સાથે લેવાથી વજન ઓછુ થાય છે. આના સેવનથી શરીરમાંથી વધારાની ચરબી દૂર થવા ઉપરાંત  શરીરમાં રક્તનું પરિસંચરણ પણ ઝડપથી થાય છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. આ વાતનુ વિશેષ ધ્યાન રાખો કે ભોજન કરવાના ઓછામાં ઓછા બે કલાક પછી ચૂરણ લો  અને ચૂરણ લીધા પછી એક કલાક સુધી કશુ ન ખાશો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

આગળનો લેખ
Show comments