rashifal-2026

Home Tips - ખૂબ જ કામની છે આ કિચન ટિપ્સ - જરૂર ધ્યાનમાં રાખો

Webdunia
શનિવાર, 31 માર્ચ 2018 (16:39 IST)
1. જો તમે રાત્રે ચણા પલાડવાનુ ભૂલી ગયા છો અને સવારે તમારે ચણાનુ શાક બનાવવુ છે તો કુકરમાં ચણા સાથે પપૈયાના ટુકડા નાખી દો. તેનાથી ચણા સહેલાઈથી બફાય જાય છે. 
 
2. જો બટાકા રીગણ વગેરે શાક સમાર્યા પછી ભૂરા પડી જાય છે. તો શાકભાજીને કાપીને તરત મીઠાના પાણીમાં નાખી દોઇ. તેનો રંગ ભૂરો નહી થાય. 
 
3. જો ક્યારેક શાકમાં મીઠુ વધારે જાય તો લોટની નાની નાની ગોળીઓ બનાવીને શાકમાં નાખી દો. હવે ઉકળ્યા પછી શાકભાજીમાંથી  લોટની ગોળીઓ કાઢી લો. 
 
4. દહીવાળા શાકભાજીમાં મીઠુ ઉકળી ફૂટ્યા પછી નાખો. આવુ કરવાથી દહી ફાટે નહી સાથે જ ધીમા તાપ પર હલાવતા પકવો.
 
5. પનીરનુ શાક બનાવવા માટે પનીર તળ્યા પછી તેને થોડી વાર ગરમ પાણીમાં મુકો પછી પાણીમાંથી કાઢ્જીને ગ્રેવીમાં થોડીવાર પકવો. પનીર નરમ રહેશે. 
 
6. ભરવા શાક બનાવતી વખતે મસાલામાં થોડી સેકેલી મગફળીનો ચુરો નાખવાથી શાક સ્વાદિષ્ટ બને છે. 
 
 7. ભીંડા કાપતી વખતે ચપ્પુ પર લીંબૂ લગાવી લો. તેનાથી ભીંડાની લેસ ચોંટે નહી.  
 
8. બદામને ગરમ પાણીમાં 15-20 મિનિટ પલાળી રાખવાથી છાલટા સહેલાઈથી ઉતરી જાય છે. 
 
9. લીલા મરચાની દંઠલ તોડીને મરચા ફ્રિજમાં મુકવાથી મરચા જલ્દી ખરાબ થતા નથી.
 
10. દૂધને ઉકાળતી વખતે તપેલા પર એક મોટી ચમચી કે કડછી મુકી દો તેનાથી દૂધ બહાર નહી પડે. 
 
11. ઘી બળી જાય તો તેમા  કાચુ બટાકુ નાખી દો. તેનાથી ઘી સાફ થઈ જાય છે. 
 
12 મહિનામાં એક વાર મિક્સર અને ગ્રાઈંડરમાં મીઠુ નાખીને ચલાવી દો તેનાથી બ્લેડની ઘાર સારી રહેશે. 
 
13. ચામડી બળે તો કેળુ મસળીને લગાવી દો ઠંડક રહેશે. 
 
14 . નારિયળને તોડતા પહેલા ફ્રીજરમાં 10-15 મિનિટ માટે મુકી દો. તેનાથી તે સહેલાઈથી તૂટી જાય છે.  
 
15. ચોખામાં મીઠુ મિક્સ કરી રાખો.... ચોખામાં કીડા નહી પડે. 
 
16. ડબ્બામાં ગળ્યા બિસ્કિટ મુકતા પહેલા 1 ચમચી ખાંડ નાખી દો. બિસ્ક્ટિ
 
17. મેથીની કડવાશ દુર કરવા માટે મીઠુ નાખીને થોડી વાર રાખી મુકો. તેનાથી કડવાશ દૂર થઈ જાય છે. 
 
18. લીલા વટાણાને કાઢીને પ્લાસ્ટિકની થેલીમાં નાખીને ફ્રિજમાં મુકો. તેનાથી વટાણા વાસી નથી થતા. 
 
19. વેલણ પર લોટ ન ચોંટે એ માટે વેલણને 4-5 મિનિટ ફ્રિજમાં મુકી દો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold-Silver Year 2025: 2025 માં, સોનાએ 81% અને ચાંદીએ 165% નું બમ્પર વળતર આપ્યું, બજાર અહેવાલ જોઈને તમે દંગ રહી જશો.

ભારત-પાકિસ્તાન વચ્ચે 2026 માં થઈ શકે છે યુદ્ધ, અમેરિકી થિંક ટૈંકે આપી મોટી ચેતાવણી

આજે ઘરે બેસ્યા ફુડ-ગ્રોસરી ઓર્ડર ભૂલી જાવ.. હડતાળ પર છે લાખો ડિલીવરી બોયઝ, અમિતાભ બચ્ચનની જાહેરાતથી પણ નારાજ

દૂષિત પાણી પીવાથી ત્રણ લોકોના મોત, 100 થી વધુ લોકો બીમાર, મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

Ram Mandir- આજે રામ લલ્લાનો ભવ્ય અભિષેક થશે: રાજનાથ સિંહ પ્રાણ પ્રતિષ્ઠા દ્વાદશી સમારોહમાં મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહેશે

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments