Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chikungunya Home Remedies- ચિકનગુનિયામાં રાહત આપશે આ 4 ઘરેલૂ ઉપાય

Webdunia
મંગળવાર, 24 મે 2022 (04:04 IST)
ચિકનગુનિયામાં રાહત આપશે આ 4 ઘરેલૂ ઉપાય Chikungunya Home Remedies
ચિકનગુનિયા અલ્ફાવાયરસના કારણે હોય છે. જે મચ્છરના કાપવાથી શરીરની અંદર પ્રવેશ કરે છે. આ તાવ સાંધામાં દુખાવા , માથામાં દુખાવા , ઉલ્ટી અને ગભરાહટના લક્ષણ ઉભરી શકે છે. મચ્છર કાપવાથી આશરે બાર દિવસમાં ચિકનગુનિયાના લક્ષન ઉભરે છે. ડાકટરો માને છે કે દવાની સાથે સાથે જો ઘરેલૂ ઉપચાર્ના સહારો પણ લેવાય તો આ રોગને જલ્દી ઠીક કરી શકાય છે. 
 
1. અંગૂર અને ગાયનો દૂધ 
અંગૂરને ગાયના હૂંફાણા દૂધ સાથે લેવાથી ચિકનગુનિયાના વાયરસ મરે છે પણ ધ્યાન રાખો અંગૂર બીજવગરના હોય. 
 
2. તુલસી અને અજમા 
તુલસી અને અજમા પણ ચિકનગુનિયાના ઉપચાર માટે ખૂબ સારી ઔષધિ છે. ઉપચાર માટે અજમા , દ્રાક્ષ, તુલસી અને લીમડાની સૂકી પાનને ઉકાળી લો આ પેયને વગર ગાળ્યા દિવસમાં ત્રણ વાર પીવું. 
 
3. લવિંગ અને લસણ 
દુખાવા વાળા સાંધા પર લસણને વાટીને તેમાં લવિંગનો તેલ મિક્સ કરી કપડાની સહાયતાથી સાંધા પર બાંધી નાખો. તેમાં પણ ચિકનગુનિયાના દર્દીને સાંધાને દુખાવાથી આરામ મળશે અને શરીરનો તાપમાન પણ નોયંત્રિત થશે. 
 
4. ગાજર આપશે દુખાવાથી રાહત. 
કાચી ગાજર ખાવું પણ ચિકનગુનિયાના ઉપચારમાં ખૂબ લાભકારી છે. આ દર્દીની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. સાથે જ સાંધાના દુખાવાથી પણ રાહત આપે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

આગળનો લેખ
Show comments