Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમી હોય કે વરસાદ , દરરોજ ખાવો ડુંગળી થશે આ 12 ફાયદા

Webdunia
બુધવાર, 29 જૂન 2016 (15:43 IST)
ડુંગળી ખાવાથી ઘણા રોગો દૂર થાય છે. દરેક રીતે ડુંગળી આરોગ્ય માટે ફાયદાકારી છે . ભલે એ લાલ હોય કે લીલી કે સફેદ ડુંગળી જ ખાવો. અમે જણાવી રહ્યા છે હેલ્દી રહેવા માટે ડુંગળી ખાવાના આ ફાયpata
દા 

ડુંગળીમાં કેલોરીની માત્રા ઓછી હોય છે. આથી આ વેટ લૉસમાં મદદગાર છે. 
 

ડુંગળીમાં પાણીની માત્રા વધારે હોય છે. લૂ લાગતા ડુંગળીના રસ પીવાથી ફાયદો થશે. 

સવારે ખાલી પેટ ડુંગળીના રસમાં ખાંડ નાખી પીવાથી સ્ટોનની પ્રોબ્લેમ દૂર થાય છે. 

કાચી ડુંગળી ખાવાથી ઈંસુલિન બને છે આથી ડાયબિટીસથી રાહત મેળવવામાં મદદગાર છે. 

 

કાચી ડુંગળીમાં મિથાઈલ સલ્ફાઈડ અને એમીનો એસિડ હોય છે જે BP કંટ્રોલ કરવામાં હેલ્પફુલ છે. 


ડુંગળીને પાણીમાં ઉકાળીને એનો રસ પીવાથી યૂરિન રિલેટેડ પ્રોબ્લેમ દૂર થાય છે. 
 

ડુંગળીમાં ફાઈબર વધારે હોય છે અને  રોજ કાચી ડુંગળી ખાવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ ઈંમ્પ્રૂવ થાય છે. 

લીલી ડુંગળીમાં એંટી ઈંફલેમેટરી ગુણ હોય છે આથી ગઠિયા અને અસ્થમાને દૂર કરવામાં મદદગાર છે. 
 

એમાં રહેલ ફાઈટોકેમિક્લસ ઉંઘને વધારવામાં મદદગાર છે . જેને ઉંઘ ન આવતી હોય એને રાત્રે ડુંગળી ખાવી જોઈએ. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments