Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips: ઘા કે દુખાવામાંથી રાહત આપવા ઉપરાંત બીજા ઘણા ફાયદા છે પાન ખાવાના

Webdunia
શુક્રવાર, 6 એપ્રિલ 2018 (11:49 IST)
લગ્ન પાર્ટી સહિત અનેક કાર્યક્રમમાં ભોજન પાન વગર અધુરુ છે. બીજી બાજુ અનેક સ્થાન પર લોકો પાન નિયમિત રૂપે ખાય છે. મોટાભાગના લોકો સ્વાદ માટ પાન ખાય છે પણ પાન ખાવાના અનેક ફાયદા પણ છે. 
 
1. પાનમાં અલ્પ પ્રમાણમાં કપૂરની માત્રા સાથે ત્રણ-ચાર વાર ચાવવાથી પાયરિયા દૂર થાય છે પ્ણ પાનની પીક પેટમાં ન જવી જોઈએ. 
 
2. ખાંસી આવતા પાનમાં અજમો નાખીને ચાવવાથી લાભ થાય છે. 
 
3. કિડની ખરાબ થાય તો પાનનું સેવન કરવુ લાભકારી રહે છે. 
 
4.  વાગ્યુ હોય તો તેના પર પાનને ગરમ કરીને બાંધી દેવુ જોઈએ. તેનાથી દુખાવામાં આરામ મળે છે. 
 
5. દાઝી ગયા હોય તો પાન લગાવવાથી ફાયદો મળે છે. 
 
6. ચાંદા પડી ગયા હોય તો પાનના રસને દેશી ઘી સાથે લગાવવાથી ફાયદો થાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments