Webdunia - Bharat's app for daily news and videos

Install App

અળસીનો ઉકાળો પીવો ખૂબ જ લાભકારી છે.. જાણો કેવી રીતે

અળસીનો ઉકાળો
Webdunia
મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (15:09 IST)
આરોગ્યપ્રદ રહેવા માટે સારુ અને સંતુલિત ભોજન લેવુ ખૂબ જરૂરી છે.  સારુ ખાન-પાન મતલબ દાળ શાક ફ્રૂટ્સ બીજ વગેરે બધી વસ્તુઓને ખોરાકમાં સામેલ કરવી જોઈએ.  આવા જ બીજોમાંથી એક છે અળસીન અબીજ. અળસીમાં ભરપૂર માત્રામાં વિટામિંસ, મિનરલ્સ, ફાઈબર, ઓમેગા 3 ફૈટી એસિડ વગેરેનો સમાવેશ થાય છે. આવો જાણીએ અળસીનો ઉકાળો બનાવવાની રીતે અને તેને પીવાના ફાયદા 
 
આ રીતે બનાવો અળસીનો કાઢો 
 
- મીડિયમ તાપ પર એક પેનમાં અળસીના બીજને પાણીમાં મિક્સ કરીને ઉકાળો 
- પાણી અડધુ રહી જાય ત્યા સુધી ઉકાળતા રહો અને પછી તાપ બંધ કરી દો.  
-  તૈયાર છે અળસીનો કાઢો.. ગાળીને ઠંડો કરીને પીવો. 
 
હવે જાણૉ તેને પીવાના ફાયદા.. 
 
- અળસીનો ઉકાળો જાડાપણુ ઓછી કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. આ ભૂખને ઓછો કરે છે. 
- આ શુગરને પણ નિયંત્રિત રાખે છે. રોજ ખાલી પેટ તેનુ સેવન ખૂબ લાભકારી હોય છે. 
- તેમા ફાયબરની હાજરીથી તેને પેટ માટે પણ સારુ માનવામાં આવે છે. કબજિયાતમાં તેને પીવુ ખૂબ લાભકારી છે. 
- રોજ સવારે ગરમ પાણી સાથે એક ચમચી અળસીના બીજનુ સેવન વાળને મજબૂતી આપે છે. સાથે જ આ ત્વચા માટે પણ લાભકારી છે. 
- સાંધાના દુખાવામાં પણ આનુ સેવન લાભકારી છે. 
- અળસીનો ઉકાળો દિલની બીમારીઓને રોકવામાં પણ મદદ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

April Masik Shivratri 2025: શનિવારે માસિક શિવરાત્રીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર

Masik Shivratri Upay: જો બગડી ગઈ છે આર્થિક સ્થિતિ, તો માસિક શિવરાત્રી પર કરો આ નાનું કામ

Shukra Pradosh Vrat 2025: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ, સદા ભરેલી રહેશે તિજોરી

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

આગળનો લેખ
Show comments