Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કેટલી કારનું બુકિંગ થયું અને કેટલી કારની ડીલિવરી સોંપાઈ જાણો

Webdunia
શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (16:47 IST)
સામાન્ય રીતે ધનતેરશના દિવસે અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં વાહનોનું વેચાણ થાય તેવી શક્યતા છે. ધનતેરસને લઈ સુરતમાં વાહન ખરીદીમાં તેજી દેખાઇ રહી છે. સુરતમાં એક જ દિવસમાં 90 જેટલી કારોનું બુકિંગ થઇ ગયું છે, જ્યારે 125 જેટલી કારની ડિલીવરી કરી દેવામાં આવી છે. ધનતેરસને લઈ ઓટોમોબાઈલમાં સારો માહોલ જોવા મળી રહ્યો છે.

ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે સારો માહોલ દેખાઇ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 15થી 30 ટકા જેટલો ઓટોમ્બોઇલમાં સારો માહોલ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદ શહેરની વાત કરીએ તો, શહેરમાં આજના દિને 5,000 જેટલા વાહનો વેચાય તેવી શક્યતાઓ છે. શો રૂમમાં ટુ વ્હિલર અને ફોર વ્હિલર વાહનોની ડિલિવરીઓ થઈ રહી છે જેના માટે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. ધનતેરસ વાહનોની ખરીદી તેમજ સોના-ચાંદીની ખરીદી માટે શુભ મહૂર્ત માનવામાં આવે છે. નવરાત્રી અને દશેરાથી જ વાહન ખરીદીનો માહોલ જામે છે. દશેરાના દિવસે પણ લોકો મોટી સંખ્યામાં વાહનો ખરીદતા હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

આગળનો લેખ
Show comments