Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધ્યપ્રદેશના સીહોરમાં સગાઈ તૂટવાથી હોબાળો, લોહીયાણ અથડામણમાં બે લોકોની મોત 15 ઘાયલ

Webdunia
ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (17:19 IST)
મધ્યપ્રદેશના સીહોર જિલ્લામાં સિદ્ધિકગંજ થાનાના એક ગામડામાં બંજારા સમાજના બે ગ્રુપના વચ્ચે સગાઈ તૂટવાને લઈને થઈ અથડામણમાં બુધવારે  બે લોકોની મોત થઈ ગઈ. આ ઘટનામાં 15 લોકો ઘાયલ થયા જેમાં છ ની સ્થિતિ ગંભીર છે. 
 
સિદ્ધિકગંજના થાના પ્રભારી કમલ સિંહએ જણાવ્યુ કે ગંગારામની સામરી ગામના સરપંચ કિશન લાલએ તેમના દીકરાની પાસે જ પીપળની સામરી ગામડાના લક્ષ્મણ સિંહ બંજારાની દીકરીથી સગાઈ કરી હતી. પણ આશરે ચાર મહીના પહેલા તૂટી ગઈ હતી. ત્યારબાદ લક્ષ્મણ સિંહએ તેમની દીકરીનો લગ્ન કોઈ બીજા છોકરાથી નક્કી કરી દીધું. તેણે કહ્યુ કે, તે પર કિશન લાલ મોટી સંખ્યામાં લોકોને લઈને બુધવારે પીપળની સામરી ગામમાં આ છોકરીન ઘરે પહોંચ્યો અને ધમકી આપવા લાગ્યુ કે છોકરીને ઉઠાવીને લઈ જશે. આ પર બન્ને પક્ષના વચ્ચે લોહીયાળ અથડામણ થઈ ગઈ. આ લોહીયાળ અથડામણમાં તલવાર, લાઠી, ફરસા અને ગોળી ચાલી છે. જેમાં એક પક્ષના બે લોકોની મોત થઈ ગઈ અને બને પક્ષના આશરે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમાં છ ની સ્થિતિ ગંભીર છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

આગળનો લેખ
Show comments