Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રથમ નોરતે અમદાવાદમાં વરસાદ પડતા મંડપોમાં ભરાયા પાણી, ખૈલૈયાઓ થયા નિરાશ

Webdunia
ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (20:10 IST)
હવામાન વિભાગની આગાહી મુજબ 7 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લેવાનુ હતુ. પરંતુ આજે અચાનક હવામાનમાં પલટો થયો અને અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. જેના કારણે અમદાવાદમાં અનેક ગરબા મંડપોમાં પાણી ભરાતા ખૈલૈયાઓ નિરાશ થયા છે. 
 
જો કે ખૈલૈયાઓએ નિરાશ થવાની જરૂર નથી કારણ કે ગુજરાતમાં હવે ચોમાસુ વિદાય લેવાના આરે પહોંચ્યુ છે. હવામાનવિભાગે કહ્યુ છે. રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ હવામાં ભેજ હોવાથી કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમ હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા પણ વ્યકત કરવામાં આવી છે.  અમદાવાદ, સાબરકાંઠા, અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જ્યારે ડાંગ, નવસારી વલસાડમાં વીજળીની ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments