Webdunia - Bharat's app for daily news and videos

Install App

Helath Care - ભોજન સાથે ચા કે કોફી પીવાથી નુકશાન

Webdunia
બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (08:33 IST)
અનેક લોકો ભોજન સાથે કે પછી જમ્યા પછી ચા નું સેવન કરવાના શોખીન હોય છે. પણ ભોજન સાથે ચા કે કોફીનુ અત્યાધિક સેવન કરવુ નુકશાનદાયક સાબિત થઈ શકે છે. ચા કે કોફી અત્યાધિક સેવન કરવાથી આપણા શરીરને અનેક રોગોના શિકાર થવુ પડી શકે છે. જેવા કે બ્લડ પ્રેશરની સમસ્યા. ડાયાબિટીશ અને વજન વધવાની સમસ્યા કે પેટ સંબંધી સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે. ચા કે કોફીમાં વધુ પડતુ કેફિન હોવાને કારણે આ આપણા શરીર માટે નુકશાનદાયક સાબિત થાય છે. અનેક લોકોનુ એવુ માનવુ છે કે ભોજન સાથે ચા પીવાથી ભોજન સહેલાઈથી પચી જાય છે પણ આવુ ન થઈને તેની ખરાબ અસર આપણા શરીર પર પડે છે. આવો જાણીએ ભોજન સાથે ચા કે કોફી પીવાના નુકશાન. 
 
- ભોજન સાથે સાથે ચા કે કોફી પીવાથી પેટ સંબંધી બીમારીઓ જેવી કે એસીડીટીની સમસ્યા ઉભી થઈ શકે છે અને પાચનક્રિયા પર પણ ખરાબ અસર પડી શકે છે. 
 
- ચાનુ વધુ પડતુ સેવન કરવાથી મોઢાની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ચા પીવથી ગળા અને મોઢામાં શુષ્કતાની સમસ્યા ઉભી થઈ શકે છે 
 
- ચા નુ વધુ પડતુ સેવન કરવાથી તેમા રહેલા કેફિન આપણા શરીર માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. કેફિન આપણા શરીરમાં એસિડ બનાવી દે છે. જેની સીધી અસર આપણી કિડની પર પડે છે.  
 
- ચા કે કોફી પીવાથી આંતરડા પર ખરાબ અસર પડે છે અને આ આંતરડાને કમજોર પણ બનાવે છે 
 
- ભોજન સાથે ચા કે કોફી પીવાથી ભોજનમાં રહેલા પૌષ્ટિક પદાર્થ આપણા શરીર સુધી પહોંચી શકતા નથી 
 
- ચા કે કોફીનું વધુ પડતુ સેવન કરવાથી અનિદ્રા જેવી બીમારીનો પણ શિકાર થવુ પડે છે 
 
- ચા કે કોફીનુ વધુ પડતુ સેવન કરવાથી ફેફડા પર પણ ખરાબ પ્રભાવ પડે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments