Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો ન કરશો આ 5 ભૂલ

Webdunia
મંગળવાર, 16 એપ્રિલ 2019 (15:42 IST)
પૃથ્વી પર વર્તમાન સાત ચિરંજીવીયોમાંથી એક શ્રી હનુમાજનીની સાધના કલયુગમાં સૌથી વધુ કરવામાં આવે છે. દેશનો કદાચ જ કોઈ ખૂણો એવો હશે જ્યા પશ્રી હનુમાનજીની પૂજા ન કરવામાં આવતી હોય. બધા દેવતાઓમાં શ્રી હનુમાજજી જલ્દી પ્રસન્ન થનારા દેવતા છે. જેમનુ માત્ર નામ લેવાથી મોટા મોટા સંકટ ટળી જાય છે. મોટામાં મોટી પરેશાનીઓ દૂર થઈ જાય છે. ચૈત્ર માસની પૂર્ણિમા તિથિ એટલે કે 19 એપ્રિલ 2019ના રોજ અષ્ટસિદ્ધિના દાતા હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાશે. શ્રી હનુમાનજીની પૂજા કરતી વખતે મોટાભાગે જાણતા અજાણતા એવી મોટી ભૂલો થઈ જાય છે જેના કારણે બજરંગબલીની પૂજાનુ ફળ મળતુ નથી. 
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments