rashifal-2026

Hanuman Jayanti 2025- હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?

Webdunia
બુધવાર, 9 એપ્રિલ 2025 (16:51 IST)
હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?
મંગળવાર અને શનિવાર હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે. તમે આ દિવસે ગમે ત્યારે તેમના માટે ચમેલીના તેલનો દીવો પ્રગટાવી શકો છો. 

ALSO READ: Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ
 
જ્યારે પણ તમે ભગવાન હનુમાનની પૂજા કરો ત્યારે માત્ર સરસવના તેલનો દીવો કરો

હનુમાનજીના દિવ્ય આશીર્વાદ મેળવવા માટે દરેક વ્યક્તિએ ખાસ કરીને મંગળવાર કે શનિવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
 
આ દિવસે હનુમાન ચાલીસા અથવા હનુમાનજીના મંત્રોનો જાપ કરતી વખતે તેલનો દીવો કરવો જોઈએ.

આ સમય દરમિયાન હનુમાનજીને પ્રસન્ન કરવા માટે માટીના દીવાઓનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.  આ સિવાય દરરોજ રાત્રે રામ ભક્ત હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.

Edited By- Monica sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Day Special- ગુલાબ નારિયેળના લાડુ કેવી રીતે બનાવશો

Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત

First Date Tips- 16 ફર્સ્ટ ડેટ ટિપ્સ, જે દરેક યુવકો માટે ખૂબ જ છે કામના

Chutney recipe- દહીંની ચટણી

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2026: રાશિ મુજબ કરો શિવજીની પૂજા, જાણો તમારી રાશિ માટે કયો અભિષેક છે શ્રેષ્ઠ

Maha Shivratri: મહાશિવરાત્રી પર ઘરે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ વિધિ

Maha Shivratri 2026: મહાશિવરાત્રીનું મહત્વ, પૂજા વિધિ અને જાણો શું છે ચાર પ્રહરની પૂજાનો સમય

Surya Grahan 2026: સૂર્ય ગ્રહના 5 મંત્રોનો જાપ કરવાથી દૂર થશે ગ્રહણની અસર, કુંડળીમાં સુધરશે ગ્રહોના રાજાની સ્થિતિ

શ્રી સંતોષી માતા ચાલીસા

આગળનો લેખ
Show comments