Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજીના જનમદિવસ પર કરી લો, આ 2 કામ વર્ષ ભર મળશે શુભ વરદાન

Webdunia
સોમવાર, 6 એપ્રિલ 2020 (14:32 IST)
19 એપ્રિલ 2019 શુક્રવારના દિવસે હનુમાન જયંતી પરમવીર હનુમાનજીના જન્મોત્સવના રૂપમાં હનુમાન જયંતી આખા દેશમાં ખૂબ ધૂમધામથી ઉજવાય છે. 
મહાવીર હનુમાનને સૌથી શક્તિશાળી દેવતાના રૂપમાં પૂજાય છે. બજરંગબલી અમર અને ચિરંજીવી છે. તેમની ભક્તિ કરવાથી માણસને શક્તિ, બુદ્ધિ અને આરોગ્ય મળે છે. 
 
ચૈત્ર શુક પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી ઉજવાય છે. હનુમાનજીનો જન્મ સવારે 4 વાગ્યે માતા અંજનાની કોખથી થયુ. તે ભગવાન શિવના 11મા અવતાર છે, 
 
જે વાનરદેવના રૂપમાં આ ધરતી પર રામભક્તિ અને રામ કાર્ય સિદ્ધ કરવા માટે અવતરિત થયા. હનુમાનજી બાળ બ્રહ્મચારી છે. હનુમાનજીની મૂર્તિઓ પર સિંદૂર અને ચાંદી વર્ક ચઢાવાય છે. 
 
હનુમાન જયંતીના દિવસે સાંજના સમયે દક્ષિણમુખી હનુમાનની મૂર્તિની સામે શુદ્ધ થઈને હનુમાનજીના ચમત્કારિક મંત્રનો જાપ કરાય તો આ ખૂબ ફળદાયી હોય છે. 
 
1. આ દિવસે મનોકામના પૂર્તિ માટે હનુમાનજીને પાનનો બીડો જરૂર ચઢાવવું જોઈએ. 
 
2. ઈમરતીના ભોગથી પણ સંકટમોચન ખૂબ પ્રસન્ન હોય છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments