Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજીના જનમદિવસ પર કરી લો, આ 2 કામ વર્ષ ભર મળશે શુભ વરદાન

Webdunia
સોમવાર, 6 એપ્રિલ 2020 (14:32 IST)
19 એપ્રિલ 2019 શુક્રવારના દિવસે હનુમાન જયંતી પરમવીર હનુમાનજીના જન્મોત્સવના રૂપમાં હનુમાન જયંતી આખા દેશમાં ખૂબ ધૂમધામથી ઉજવાય છે. 
મહાવીર હનુમાનને સૌથી શક્તિશાળી દેવતાના રૂપમાં પૂજાય છે. બજરંગબલી અમર અને ચિરંજીવી છે. તેમની ભક્તિ કરવાથી માણસને શક્તિ, બુદ્ધિ અને આરોગ્ય મળે છે. 
 
ચૈત્ર શુક પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી ઉજવાય છે. હનુમાનજીનો જન્મ સવારે 4 વાગ્યે માતા અંજનાની કોખથી થયુ. તે ભગવાન શિવના 11મા અવતાર છે, 
 
જે વાનરદેવના રૂપમાં આ ધરતી પર રામભક્તિ અને રામ કાર્ય સિદ્ધ કરવા માટે અવતરિત થયા. હનુમાનજી બાળ બ્રહ્મચારી છે. હનુમાનજીની મૂર્તિઓ પર સિંદૂર અને ચાંદી વર્ક ચઢાવાય છે. 
 
હનુમાન જયંતીના દિવસે સાંજના સમયે દક્ષિણમુખી હનુમાનની મૂર્તિની સામે શુદ્ધ થઈને હનુમાનજીના ચમત્કારિક મંત્રનો જાપ કરાય તો આ ખૂબ ફળદાયી હોય છે. 
 
1. આ દિવસે મનોકામના પૂર્તિ માટે હનુમાનજીને પાનનો બીડો જરૂર ચઢાવવું જોઈએ. 
 
2. ઈમરતીના ભોગથી પણ સંકટમોચન ખૂબ પ્રસન્ન હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

Child Story - મદદ કરવી હોય તો કરો, ખાલી સલાહ ન આપો

વધુ જુઓ..

નવીનતમ

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો વસ્તુ, ધનની ક્યારેય નહી રહે કમી, જાણો તમારે માટે શુ છે શુભ

આગળનો લેખ
Show comments