Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરબતનો ટેસ્ટ બમણુ કરી શકાય છે.

mocktail
Webdunia
શુક્રવાર, 7 એપ્રિલ 2017 (16:31 IST)
ગરમી આવી ગઈ છે. આ મૌસમમાં વધારે પેયપદાર્થ શરબત હોય છે. આવો જાણીએ કેવી રીતે સાધારણ  
શરબતને ફ્લેવર આપવા માટે તેમાં ઈલાયચી અને તુલસી પાવડરનો ઉપયોગ કરી શકો છો. 
- માકટેલ કે શરબત બનાવા માટે બરફનો ભૂકો પહેલાથી જ તૈયાર કરીને રાખવી. તેને મિક્સરમાં ક્રેશ કરી લો કે પછી કોથળીમાં ભરીને કૂટી લેવી. 
- ઘરમાં હમેશા ફુદીના પાવડર રાખવું. તેનાથી જ્યારે પણ તમે શરબત બનાવશો તો વગર ફુદીના પાનને પણ તેને સર્વ કરી શકો છો. તેનાથી સ્વાદમાં નવાપન આવશે અને સુગંધ પણ સારી આવશે. 
- શરબતમાં ખાંડ નહી નાખવી હોય તો સિરપ નાખવું. 
- તડબૂચનો શરબત બનાવતા સમયે તેમાં ખાંડની જગ્યા મધનો ઉપયોગ કરવું. આ હેલ્દી પણ બનશે ટેસ્ટી પણ . 
-લીંબૂનો શરબત બનાવતા પહેલા તેને હળવું ગર્મ કર્યા પછી રોલ કરી લો. તેનાથી તેનું વધારે રસ તમે કાઢી શકો છો. 
- જો દહીં ઓછું છે અને લસ્સી નહી બનાવી શકી રહ્યા હોય તો તેનું શરબત બનાવી લો. એક કપ દહીંમાં 5 કપ ઠંડા પાણી, મીઠું, એક ચમચી લીંબૂનો રસ એક ચમચી કોથમીર-ફુદીનાને પેસ્ટ મિક્સ કરી લો. અને બરફ નાખીને સર્વ કરવું. 
- વેળનો શરબત બનાવા માતે હમેશા પીળા અને પાકેલા રંગના જ ફળ લેવું. 
- શરબતનો સૌથી જરૂરી ભાગ ખાંડ છે. જ તમે તેમાં ખાંડ પાવડરનો ઉપયોગ કરશો તો આ જલ્દી તૈયાર થઈ જાશે. 
- જો તમે રૂહ અફજાથી શરબત બનાવી રહ્યા છો તો ખાંડ ન નાખવી. જ જરૂર લાગે તો જ નાખવી. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

નવરાત્રી દરમિયાન ઘર બંધ કરીને ક્યાંક બહાર જવું જોઈએ?

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments