Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમાં રાખશો આ વાતોનુ ધ્યાન તો જમવાનુ બગડશે નહી

Webdunia
મંગળવાર, 1 માર્ચ 2022 (16:27 IST)
રસોઈ દરરોજ દરેક ઘરમાં બનાવાય છે. ક્યારેક ક્યારેક આ જરૂર કરતા વધુ પણ બની જાય છે આવામાં આ વાત પર ધ્યાન આપવુ ખૂબ જરૂરી છેકે ગરમીમાં ખાવાનુ ખરાબ થવાની શક્યતા વધુ રહે છે અને તેના ખરાબ થતી રોકવા માટે અનેક રીત અપનાવી શકાય છે. 
 
જાણો ટિપ્સ 
 
- જમવાનુ બનાવવાના 2 કલાકની અંદર જમી લેવુ જોઈએ. 
- ગરમીમાં રસોઈ વધુ સમય સુધી બહાર રહે તો તેમા બેક્ટેરિયા પેદા થવા માંડે છે. જે ખાવાનુ ખરાબ કરે છે. 
- ખાવાનુ બચી જાય તો તેને તરત ફ્રિજમાં મુકી દેવો સારુ રહે છે. 
- જો ફ્રીજ ન હ ઓય તો એક વાસણમાં પાણી નાખીને તેના ઉપર રસોઈના વાસણો મુકો. 
- બાળકોને માટે હંમેશા તાજુ જ ખાવાનુ બનાવો 
- બચેલી રસોઈ જૂના વાસણમાંથી કાઢીને હંમેશા નવા વાસણમાં મુકો 
- જરૂર કરતા વધુ ગરમ ખાવાનુ પણ ફ્રિજમાં ન મુકવુ જોઈએ. તેને ઠંડુ કરીને જ ફ્રિજમાં મુકો 
- એક દિવસથી વધુ જૂની રસોઈ બિલકુલ ન ખાશો 
- બચેલા ખોરાકને ક્યારેય પણ ફ્રેશ રસોઈમાં મિક્સ કરીને ન ખાશો 
-રસોઈને વારેઘડીએ ગરમ કરવાથી પણ ખાવાનુ જલ્દી ખરાબ થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments