Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીંડોળા નું શાક બનાવવાની રીત

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2024 (07:54 IST)
સામગ્રી
 
250 ગ્રામ ટીંડોળા
2 ચમચી તેલ
1/4 ચમચી રાઈ અને જીરું
ડુંગળી: 1 (મધ્યમ કદ, બારીક સમારેલી)
- ટામેટા: 1 (સમારેલું)
- લીલા મરચા : 1 (ઝીણું સમારેલું)
1 ચમચી તલ
2 ચમચી લાલ મરચું
1 ચમચી ધાણાજીરૂ
1/4 ચમચી હળદર
1 ચમચી ખાંડ
મીઠું સ્વાદ પ્રમાણે
 
બનાવવાની રીત
 
- ટીંડોળાનું શાક બનાવવા માટે પાતળી સમરી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સરસવ અને જીરું નાખો . 
- ડુંગળી સંતાળ્યા પછી તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરીને 1-2 મિનિટ માટે સાંતળો.
- હવે તેમાં સમારેલા ટામેટાં, લીલાં મરચાં અને બધા મસાલા (હળદર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર) ઉમેરો.
- તેલ અલગ ન થાય ત્યાં સુધી મસાલાને સારી રીતે તળો.
-  હવે ઝીણા સમારેલા ટીંડોળા નાખીને બરાબર મિક્ષ કરી લો.
- મીઠું નાખી શાકને ઢાંકીને મધ્યમ તાપ પર ચડવા દો.
- 5. ટીંડોળા 15-20 મિનિટ સુધી પાકવા દો, વચ્ચે ચેક કરતા રહો અને જરૂર મુજબ પાણી ઉમેરો.
- જ્યારે ટીંડોળા પાકી જાય અને તેલ અલગ થવા લાગે, તો તમારું શાક તૈયાર છે.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments