Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેવી રીતે બનાવશો નરમ અને સોફ્ટ ઈડલી

Webdunia
ગુરુવાર, 4 મે 2017 (13:57 IST)
સામગ્રી-   અડદ દાળ- ૧ કપ, ઈડલી રવા-4કપ, પૌઆ (ચિવડાના) ૧/૨ કપ  , મીઠું 1 ચમચી , તેલ 
 
બનાવવાની રીત - 
સ્ટેપ ૧ - એક વાસણમાં 1 કપ અડદની દાળ પાણી નાખી 5 થી 6 કલાક પલાળી નાખો. સાથે બીજા વાટકામાં પૌઆ  પલાળી નાખો.  
 
સ્ટેપ 2- 6 કલાક પછી અડદ દાળને ગ્રાઈંડ કરી લો. 
 
સ્ટેપ 3-  હવે 4 કપ ઈડલી રવા લો અને સારી રીતે ધોઈ લો. પછી ઈડલી રવાને ગરમ પાણીમાં 5 થી 10 મિનિટ પલાળી લો. 
 
સ્ટેપ 4- હવે અડદા દાળના પેસ્ટમાં પૌઆ મિક્સ કરી ફરીથી વાટો. અને કોઈ વાડકામાં  કાઢી લો.
 
સ્ટેપ 5- હવે પલાળેલા ઈડલી રવાને અડદ દાળના ખીરા સાથે મિક્સ કરી દો. 
 
સ્ટેપ 6- હવે તેમાં પાણી મિક્સ કરો. પણ વધારે પાતળું ન કરો. પછી તેને આખી રાત માટે મૂકી દો. 
 
સ્ટેપ 7 - બીજા દિવસે ઈડલીના ખીરામાં મીઠું મિક્સ કરો. 
 
સ્ટેપ 8 - હવે ઈડલીની સંચામાં તેલ લગાવીને ભરો. 
 
સ્ટેપ 9 -   એને 15  મિનિટ વરાળ પર બાફી લો.  લો તમારી સ્વાદિષ્ટ ઈડલી તૈયાર છે. હવે એને નારિયલ ચટણી સાથે સર્વ કરો. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Vinayak Chaturthi 2025 Upay: ધન દોલત વધારવી છે તો વિનાયક ચતુર્થીના દિવસે કરો આ કામ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments