Webdunia - Bharat's app for daily news and videos

Install App

એલચીની ચા કેવી રીતે બનાવવી, એલચીની ચાના ફાયદાઓ

Webdunia
શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (12:34 IST)
ઈલાયચી ચા ના ફાયદા- એલચીની ચા કેવી રીતે બનાવવી,
એલચીની ચા બનાવવા માટે, એક કપ ગરમ પાણીમાં એક ચમચી એલચી પાવડર ઉમેરો અને 5-10 મિનિટ માટે ઉકાળો. ચાને ગાળીને તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ કે મધ ઉમેરો. એલચીની ચા દિવસના કોઈપણ સમયે પી શકાય છે, પરંતુ તે સવારે પીવી શ્રેષ્ઠ છે.

ઈલાયચી ચા ના ફાયદા
* લીલી એલચી અપચની સમસ્યાથી બચાવે છે.
* પેટમાં કબ્જિયાત અને ગૈસની સમસ્યા રહે છે તેના માટે આ બહુ લાભકારી હોય છે. તેનો પ્રયોગથી આ પરેશાનીઓથી રાહત મળી જાય છે.
* જો હેડકી આવવાની સમસ્યા છે તો તેનાથી તરત રાહત જોઈએ તો હેડકી આવતા પર સૌથી પહેલા તેને ખાઈ લો.
* શ્વાસની દુર્ગંધ દૂર કરે છે: એલચીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે.
*  કફને બહાર કાઢી તેને ફરીથી છાતીમાં જમા થવા દેતી નથી. એલચીના દાણા અને સિંધવ નામકને ઘી અને મધ સાથે મિક્સ કરીને પીવાથી કફની સમસ્યામાં રાહત મળે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments