Festival Posters

Success mantra -બીજા માટે ખુશ હોવું જોઈએ તો, જ અમને ખુશી મળશે

Webdunia
બુધવાર, 14 જૂન 2017 (15:17 IST)
જંગલમાં એક કાગડો રહેતો હતો જે તેમના જીવનથી પૂરી રીતે સંતુષ્ટ હતો. એક દિવસ તે બતક જોઈ અને વિચાર્યું "આ બતક કેટલી સફેદ છે અને હું કેટલો કાળો" આ બતક વિશ્વની સૌથી વધારે ખુશ પંખી થશે. 
તેને તેના વિહાર બતકને જણાવ્યા. બતકે જવાબ આપ્યુ. વાત આ છે કે મને પણ લાગતું હતું કે હું સૌથી વધારે ખુશ પંખી છું જ્યારે સુધી મે બે રંગવાળા પોપટને નહી જોયું હતું. હવે મારું આવું માનવું છે કે પોપટ દુનિયાનો સૌથી વધારે ખુશ પંખી છે. 
 
પછી કાગડા પોપટ પાસે ગયું. પોપટે સમજાયું કે, મોરથી મળતા પહેલા સુધી હું પણ એક ખૂબ ખુશહાળ જીવન જીતો હતો, પણ જ્યારે મોરને જોયું પછી મે સમજ્યું કે મારા તો માત્ર બે રંગ છે જ્યારે મોરમાં જુદા-જુદા રંગ છે. 
પોપટને મળ્યા પછી કાગડો અજાયબઘરમાં ગયું. ત્યાં તેને જોયું કે મોરને જોવા હજારો લોકો ઉમટયાં છે. બધા લોકોના ચાલ્યા ગયા પછી કાગડા મોરના પસે ગયું અને બોલ્યો, પ્રિય મોર, તમે તો બહુ સુંદર છો. તમને જોવા માટે તો દરરોજ હજારો લોકો અહીં આવે છે. મારા હિસાબે તમે વિશ્વના સૌથી વધારે ખુશ પંખી છો. 
 
મોરએ જવાબ આપ્યું, હું હમેશા આ વિચારતો હતો કે હું સૌથી સુંદર અને ખુશ છું, પણ મારી આ સુંદરતાના કારણે હું આ અજાયબઘરમાં ફંસાયેલો છું. મે અજાયબઘર(zoo)ને ધ્યાનથી જોયું છે અને ત્યારે મને લાગ્યું કે આ પાંજરાઓમાં માત્ર કાગડાને જ નહી રાખ્યું તેથી હું આ વિચારી રહ્યું છું કે જો હું કાગડો હોત તો મેં પણ ખુશી થી બધી જગ્યા ફરી શકતો. 
 
આ વાર્તાથી આ શીખ મળે છે કે બીજાથી તુલના અમે હમેશા દુખી કરે છે. અમને બીજા માટે ખુશ થવું જોઈએ, ત્યારે જ અમને ખુશી મળશે. અમારા પાસે જે છે જેના માટે અમે આભારી રહેવું જોઈએ.  
webdunia gujarati ના video જોવા માટે webdunia gujarati youtube કિલ્ક કરો અને Subscribe કરો 
વધુ જુઓ..

જરૂર વાંચો

ran US Israel War Live Updates: ડેડલાઈન પૂર્ણ થવામાં 7 કલાક બાકી: ઈરાને કહ્યું - અમારી પાસે 15,000 મિસાઇલો, 45,000 ડ્રોન છે, પાકિસ્તાને ઇઝરાયલને આપ્યો દોષ

US Iran War News: ડેડલાઇનથી પહેલા જ યુએસ ને ઈરાન પર બરસે બમ, પુલતો અને હાઈવે બનાવવામાં નિશાના

સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!

Air India Ticket Prices: એર ટિકિટના ભાવમાં વધારો: એર ઇન્ડિયાએ નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો, હવે અંતર ભાડું નક્કી કરશે

હિમાચલમાં કુલ્લુમાં કાર પર પથ્થરો પડ્યા, મનાલીમાં હાઇવે તૂટી પડ્યો; 7 દિવસમાં 120% વધુ વરસાદ

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments