Festival Posters

ભદ્રાસનથી મેળવો મનની શાંતિ

bhadrasana

Webdunia
બુધવાર, 14 જૂન 2017 (14:24 IST)
ભદ્રાસનનો શાબ્દિક અર્થ છે સજ્જનતા કે શાલીનતા. મનની એકાગ્રતા માટે આ આસન બહુ જરૂરી છે. ભદ્રાસન એક ખૂબ સરળ આસન છે. જો તમને પેટના રોગ કે ઘૂંટણમાં તકલીફ હોય તો ડાકટરની સલાહ લઈને જ યોગ કરવું. પીએમ મોદીએ ભદ્રાસન વિશે કહ્યું છે કે તેનાથી શરીર સુદૃઢ, સ્થિર અને મજબૂત હોય છે. 
Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો ... 
ભદ્રાસન વિધિ- આસન પાથરી બેસી જાઓ. ડાબા પગ અ ઘૂંટણથી વળીને ઉપસ્થ અને ગુદાના મધ્યના ડાબા ભાગમાં અને જમણા પગ વળીને એડીના સાઈડના જમણા ભાગમાં આવી રીતે રાખો કે બન્ને પગના તળિયા એકબીજાને લાગ્યા રહે.  આ સ્થિતિને રેચક કહે છે.રેચક કરતા બન્ને હાથ સામે જમીન પર રાખી. ધીમે-ધીમે શરીરને ઉપર ઉઠાવો અને બન્ને પંજા પર આરીતે બેસવું કે શરીરનો વજન એડીના મધ્ય ભાગ પર આવે.ધ્યાન રાખો કે આંગળીવાળો વાળો ભાગ છૂટો રહે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

દિગ્વિજય સિંહની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયુ, PM મોદીની જૂની ફોટો શેયર કરીને BJP-RSS ના કરી દીધા વખાણ

ચાઈનીઝ ખાવા નીકળેલો રિટાયર્ડ પોલીસ અધિકારીના પુત્રનુ મૈનહોલમાં પડી જવાથી મોત, વડોદરામાં ચોંકાવી દેનારી ઘટના

ટ્રંપ અને જેલેસ્કીની મુલાકાત પહેલા રૂસે યુક્રેન પર કયો સૌથી મોટો હુમલો, મિસાઈલ અને ડ્રોન અટેકથી હલી ગયુ કીવ

Aarti Sangani Love Marriage - જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ

ચાઈનીઝ દોરી અને તુક્કલ સામે ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ, પોલીસને આપ્યા કડક આદેશ

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments