Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે અમદાવાદથી ઉના સુધી 5મી ઓગષ્ટે દલિત અત્યાચાર યાત્રા નિકળશે

Webdunia
બુધવાર, 3 ઑગસ્ટ 2016 (12:55 IST)
ઉના દલિત કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં થયેલા પ્રદર્શનો બાદ અમદાવાદમાં થયેલા દલિત મહાસંમેલનની હજી ચર્ચાઓ બંધ નથી થઈ ત્યાં તો ફરીએક વાર ફૂંફાડો મારવા દલિતો મેદાને પડ્યાં છે. આવનારી 5મી ઓગષ્ટે અમદાવાદથી ઉના સુધીની યાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સંમેલનમાં હાજર પૂર્વ આઇપીએસ રાહુલ શર્માએ પદયાત્રા માટે સૂચન કર્યું હતું. આજે તેમણે પોતાના ફેસબુક પેજ પર ઉના માર્ચનો કાર્યક્રમ પણ મુક્યો છે. પાંચમી ઓગસ્ટે અમદાવાદના વેજલપુરમાં આવેલા આંબેડકર ચોકથી યાત્રા શરૂ થશે અને 15મી ઓગસ્ટે યાત્રીઓ ઉના ખાતે સ્વતંત્રતા દિને ધ્વજવંદન કરશે. પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ચાલીને દિવસના માત્ર 15થી 20 કિમી જ અંતર કાપી શકાય જેથી અમુક અંતર વાહનો દ્વારા પણ કાપવામાં આવશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments