Webdunia - Bharat's app for daily news and videos

Install App

આદર્શ સ્મારક તરીકે ઘોષિત કરવામાં આવેલા સ્મારકોમાં દિવના કિલ્લાનો સમાવેશ થયો

Webdunia
શનિવાર, 26 નવેમ્બર 2016 (11:52 IST)
દિવનો કિલ્લો ગુજરાતના સુલ્તાન બહાદુરશાહ ઝફર તથા પોર્ટુગીઝ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેનું સ્થાપત્ય મુધલશૈલી પર કરાયું છે. આ કિલ્લાના ત્રણેય બાજુ દરિયો છે. તેની એક સાઈડ પર વિશાળ લાઈટ હાઉસ છે. સરકારના આર્કિયોલોજીકલ સરવે ઓફ ઈન્ડિયાના મોન્યુમેન્ટ વિભાગ દ્વારા ભારત દેશમાં કુલ 1૦૦ હેરિટેજને આદર્શ સ્મારક તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. જેમાં દીવના પ્રાચીન કિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કિલ્લાનો હેરિટેજમાં સમાવેશ થતાં દીવ કલેકટર જાનીએ જણાવ્યું હતું કે, કિલ્લામાં દરેક સુવિધાઓ જેવી કે લાઈટ એન્ડ સાઉન્ડ શો, ઓડિયો વીજયુલ સેન્ટર, રેમ્પ, વાઈફાઈ, ટોઈલેટ, પાણી, સાઈન બોર્ડ વગેરે ઉપલબ્ધ થશે.આ કિલ્લાના ગેટ પર અંકિત થયેલ તારીખ ૩૦-૯-૯રર છે હિજરી સન સુચવે છે. હાલ હિજરી સન 1438 ચાલે છે. તે જોતા આ કિલ્લો 516 વર્ષ પ્રાચીન છે. ઈેસ 1536માં આ કિલ્લાનું કામ પૂર્ણ થયું હતુ. કિલ્લાનો હેરિટેજમાં સમાવેશ થતાં પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળશે. કિલ્લાની બાજુમાં પાર્કીગ સ્થળ છે જયાં ચારસોથી પાચસો ગાડીઓ પાર્ક થઈ શકશે. જેથી ટ્રાફિકને પણ અડચણ નહી રહે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments