Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેહિસાબ ધન જમા કરનારા પર 50 ટકા ટેક્સ લાગશે અને ચાર વર્ષ માટે એકાઉંટ લોક થઈ જશે

Webdunia
શનિવાર, 26 નવેમ્બર 2016 (11:44 IST)
સરકાર સંસદન વર્તમાન સત્રમાં ટેક્ષ કાયદામાં સંશોધન લાવવાની યોજના બનાવી રહી છે. જેના હેઠળ નોટબંધી પછી 30 ડિસેમ્બર સુધી જાહેર બેહિસાબ જમા બેંક રાશિ પર ન્યૂનતમ 50 ટકા કર લાગી શકે છે. આ ઉપરાંત બાકી રકમના અડધાના નિકાસી પર ચાર વર્ષની રોક લાગી જશે. 
 
જો કે જો કરદાતા સ્વચ્છાથી બિહિસાબ રકમની જાહેરાત નહી કરે તો ઉચ્ચ દરથી 90 ટકા ટેક્ષ લાગશે. 
 
મંત્રીમંડળે શુક્રવારે રાત્રે આવક કાયદામાં સંશોધન કરવાની મંજૂરી આપી છે. જેના  હેઠળ જૂના 500 અને 1000 રૂપિયાના નોટ નિર્ધારિત સીમાથી વધુ જમા કરવા વિશે જો ઈંકમટેક્ષ અધિકારીઓ સમક્ષ જાહેરાત કરી તો તેમના પર 50 ટકા કર લાગી શકે છે. 
 
ઈંકમટેક્ષ અધિકારીઓએ  10 નવેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે 2.5 લાખ રૂપિયાથી વધુ બેહિસાબ જમા પર કર અને તેના પર 200 ટકા દંડ લગાવવાની વાત કરી હતી. પછી એ પણ અનુભવાયુ છે કે આ પ્રકારની વાતો પાછળ કોઈ કાયદાકીય આધાર નથી. 
 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments