Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાખંડમા વાદળ ફાટવાથી 30 લોકોના મોત

Webdunia
શુક્રવાર, 1 જુલાઈ 2016 (15:47 IST)
ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ અને પૂરથી અનેક શહેરોમાં પરિસ્થિતિ બગડી ગઈ છે. પિથૌરાગઢ અને ચમોલીમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોતની આશંકા બતાવાય રહી છે.  જ્યારે કે 18 લોકો ની લાશ મળી છે.  ભરે વરસાદને કારણે ઋષિકેશ-બદ્રીનાથ માર્ગ પર તોતા ઘાટીના નિકટ નેશનલ હાઈવે પર મોટો પત્થર ઢસડીને રસ્તા પર આવી પડ્યો જેનાથી હાઈવે બંધ થઈ ગયો. 
 
નદીઓનુ જળસ્તર વધ્યુ 
 
ચોમાસુ આવત જ ઉત્તરાખંડમાં આફતોનો દૌર શરૂ થઈ ગયો. બાગેશ્વરમાં નદીઓનું જળસ્તર ખૂબ વધી ગયુ છે. નૈનીતાલમાં રાતથી વરસાદ વારેઘડીએ પડી રહ્યો છે.  માહિતી મુજબ વાદળ ફાટવાથી પિથૌરાગઢમાં 9 અને ચમોલીમાં 9 લોકોના મોત થઈ ચુક્યા છે. રસ્તા ખરાબ થવાથી રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે. અનેક ગામોનો માર્ગ સાથેનો સંપર્ક તૂટી ગયો છે

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments