Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટ બદલાઈ રહ્યા છો તો , આજથી આંગળી પર લાગશે સ્યાહી

Webdunia
બુધવાર, 16 નવેમ્બર 2016 (00:21 IST)
દેશમાં 1000 અને 500ના નોટ બેન કરવાના મુદ્દા પર જનતાને થઈ રહેલ પરેશાનીઓને જોતા એક નવી જાહેરાત 
RBI એ સાફ કર્યું કે પૈસા કાઢ્તા લોકોની આંગળી પર નહી પણ જે નોટ બદલવા આવી રહ્યા છે તેમના આંગળી પર સ્યાહી લગાવશે.

આર્થિક બબાતોના સચિવ શશિકાંત દાસએ મંગળવારે જણાવ્યું કે કેટલાક લોકો નોટ બદલવા માટે વાર-વાર બેંકૅ પહોંચી રહ્યા છે ,  આ કારણે નવા લોકોને નવા નોટ હાસેલ કરવામાં મુશ્કેલી આવી રહી છે. દાસ એ જણાવ્યું કે આ વાતની જાણકારી છે કે બંકના બહાર લાંબી-લાંબી લાઈલો લાગેલી છે. જો એક જ માણ્સ વાર-વાર બેંકમાં પૈસા લેવા આવશે તો બીજાને મુશકેલી આવશે . 
 
એને કીધું કે સરકારે આ વાતનું સમાધાન કાઢી દીધું છે. એ દેશના નાણા સચિવની જાહેરાત કરી છે નોટ બદલાતા માણસના હાથમાં સ્યાહી લાગશે. જેમ વોટિંગના સમયે આંગળીમાં લગાય છે. આથી એક માણસ વાર-વાર પૈસા લેવા નહી આવશે.  અને દરેક માણસને પૈસા બદલાવાના અવસર મળશે અને લોકોની પરેશાનીઓ ઓછી થશે . 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments