rashifal-2026

બ્રેકઅપ થયા પછી છોકરાઓ શુ કરે છે ?

Webdunia
બુધવાર, 18 જુલાઈ 2018 (18:48 IST)
બ્રેકઅપ એટલું સરળ નથી  જેટલું તમે સમજો છો. કપલ્સને ઘણા ઈમોશનલ  તનાવોમાંથી પસાર થવુ પડે છે.  લોકો ઘરમાંથી બહાર નીકળવું બંધ કરી નાખે છે તો ઘણા લોકો કોઈ બીજી જગ્યાએ જતા રહે છે જેથી એમને યાદો ન સતાવે. ઈમોશનલ  ભાવનાઓના ખરાબ સમયના કારણે બ્રેકઅપ છોકરાઓ અને છોકરીઓ બન્ને માટે સારું નથી.
 
આ આર્ટિકલમાં અમે તમને જણાવી રહ્યા છે બ્રેકઅપમાં કોઈ છોકરો શું કરે છે. જ્યારે પાર્ટનર્સને લાગે છે કે બધું ખત્મ થઈ ગયું છે  તો એ તનાવ અને દર્દના સમયમાંથી પસાર થાય છે.  આ સમયે છોકરીઓ તો ઘરમાં જ  રહે છે અને તડપતા દિલના સાથે ખૂબ આંસૂ કાઢે છે. તો છોકરાઓ શું કરે છે. એ રહસ્યની વાત છે નહી  ! 
અહી  અમે તમને જણાવી રહ્યા છે કે બ્રેકઅપ પછી છોકરાઓ શું કરે છે. કારણકે છોકરાઓ એમના ઈમોશન વધારે શેયર નથી કરતા. એ ભાવનાત્મક તનાવમાંથી  પસાર થાય છે. બહારથી કઠોર દેખાય છે પણ અંદરથી બાળક જેમ ભાવુક હોય છે.

                                                        આગળ વાંચો    બ્રેકઅપ પછી છોકરાઓ શું કરે છે.........

છોકરીને ફરીથી મેળવવાની કોશિશ કરે છે- જો છોકરો હજુ પણ તેની એક્સ ગર્લફ્રેંડને પ્રેમ કરે છે તો એ એને ફરી મેળવાની દરેક શક્ય કોશિશ કરે છે. એમનું દિલ જીતવા માટે  એ કઈ પણ કરવા માટે તૈયાર રહે છે. 

પોતાના પર ધ્યાન આપે છે- 
કારણકે બ્રેકઅપ પછી માણસને ખુદ પ્રત્યે ધ્યાન આપવાનો ટાઈમ  મળે છે. એ લોકોને હવે બીજી નજરથી જોવા લાગે છે અને પોતાને સમય આપવાનું  મહત્વ સમજવા લાગે છે. 

જૂના મિત્રો સાથે જોડાય છે
જ્યારે છોકરાઓ લવમાં હોય છે ત્યારે માત્ર એ પ્રેમમાં જ ધ્યાન આપે છે. છોકરીના ચક્કરમાં એ એમના મિત્રોને પણ ભૂલવા લાગે છે પણ બ્રેકઅપ પછી ફરીથી એમને  મિત્રોની યાદ આવે છે પછી કહે છે "તૂ મારો ભાઈ છે " 
સોશલ મીડિયા પર વધારે સમય આપે છે
એ ખુદને  વ્યસ્ત રાખવાનો  ઉપાય છે કારણકે એ એમના ઈમોશન કોઈની સાથે  શેયર નથી કરતા.  આથી એ ભાવનાત્મક એટલે કે સેંટી કરતી પોસ્ટ નાખે છે જેથી લોકોને લાગે કે એ ભાઈનું દિલ કોઈ ન કોઈએ તોડયું છે. 
Exercise with music
વ્યાયામ કરે છે
છોકરાઓ વ્યાયામ કરીને પણ એમની ભડાસ કાઢે છે. બેક્રઅપ પછી છોકરાઓ જિમ જાય છે અને બોડી બનાવવા પર ધ્યાન આપે છે. આથી તનાવ દૂર થાય છે આથી એમનું સ્વાભિમાન પણ પરત આવે છે. બોડી સારી હશે તો બીજી મળી જશે. 
ભૂલનો પશ્ચાતાપ પણ કરે છે
એવા લોકો સાથે રહે  છે જે પ્રેમના પ્રત્યે વધારે સમર્પિત હોય છે કાં તો એ એમના તનાવ દૂર કરવાના તરીકો શોધી લે છે. એ એમની ભૂલ ને યાદ કરી અને એનો  પછતાવો પણ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

"સંતોને માર મારવો અને બ્રહ્મચારીઓના વાળ ખેંચવા એ ખોટું છે," સ્વામી નિશ્ચલાનંદે અવિમુક્તેશ્વરાનંદ વિવાદ પર કહ્યું

Budget 2026 Expectations: બજેટ 2026 મા શુ થશે સસ્તુ અને શુ થશે મોંઘુ ? તમારા ખિસ્સા અને રસોઈના બજેટ પર થનારી 2 મોટી અસર

તેલંગાણામાં શરમજનક કૃત્ય: 15 વાંદરાઓને ઝેર આપીને માર્યા, 80ની હાલત ગંભીર

માઘ મેળો 2026: વસંત પંચમી પર 10 મિલિયનથી વધુ ભક્તોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું

સળગતો લોખંડ કામદારો પર પડ્યું, જેના કારણે 6 લોકો જીવતા બળી ગયા

વધુ જુઓ..

ધર્મ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Vasant Panchami Puja Vidhi At Home: ઘરે વસંત પંચમી પૂજા કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પૂજા વિધિ

Saraswati 108 Names: વસંત પંચમી પર કરો માં સરસ્વતીના 108 મંત્રોનો જાપ, બુદ્ધિ અને એકાગ્રતા વધશે, વિદ્યાર્થીઓ અને સાધકો માટે અચૂક ઉપાય

Basant Panchami 2026 Wishes in Gujarati : જીવનની આ વસંત, ખુશીઓ આપે અનંત ...આ સંદેશાઓની સાથે તમારા સંબંધીઓને મોકલો વસંત પંચમીની શુભકામનાઓ

આગળનો લેખ
Show comments