rashifal-2026

બ્રેકઅપ થયા પછી છોકરાઓ શુ કરે છે ?

Webdunia
બુધવાર, 18 જુલાઈ 2018 (18:48 IST)
બ્રેકઅપ એટલું સરળ નથી  જેટલું તમે સમજો છો. કપલ્સને ઘણા ઈમોશનલ  તનાવોમાંથી પસાર થવુ પડે છે.  લોકો ઘરમાંથી બહાર નીકળવું બંધ કરી નાખે છે તો ઘણા લોકો કોઈ બીજી જગ્યાએ જતા રહે છે જેથી એમને યાદો ન સતાવે. ઈમોશનલ  ભાવનાઓના ખરાબ સમયના કારણે બ્રેકઅપ છોકરાઓ અને છોકરીઓ બન્ને માટે સારું નથી.
 
આ આર્ટિકલમાં અમે તમને જણાવી રહ્યા છે બ્રેકઅપમાં કોઈ છોકરો શું કરે છે. જ્યારે પાર્ટનર્સને લાગે છે કે બધું ખત્મ થઈ ગયું છે  તો એ તનાવ અને દર્દના સમયમાંથી પસાર થાય છે.  આ સમયે છોકરીઓ તો ઘરમાં જ  રહે છે અને તડપતા દિલના સાથે ખૂબ આંસૂ કાઢે છે. તો છોકરાઓ શું કરે છે. એ રહસ્યની વાત છે નહી  ! 
અહી  અમે તમને જણાવી રહ્યા છે કે બ્રેકઅપ પછી છોકરાઓ શું કરે છે. કારણકે છોકરાઓ એમના ઈમોશન વધારે શેયર નથી કરતા. એ ભાવનાત્મક તનાવમાંથી  પસાર થાય છે. બહારથી કઠોર દેખાય છે પણ અંદરથી બાળક જેમ ભાવુક હોય છે.

                                                        આગળ વાંચો    બ્રેકઅપ પછી છોકરાઓ શું કરે છે.........

છોકરીને ફરીથી મેળવવાની કોશિશ કરે છે- જો છોકરો હજુ પણ તેની એક્સ ગર્લફ્રેંડને પ્રેમ કરે છે તો એ એને ફરી મેળવાની દરેક શક્ય કોશિશ કરે છે. એમનું દિલ જીતવા માટે  એ કઈ પણ કરવા માટે તૈયાર રહે છે. 

પોતાના પર ધ્યાન આપે છે- 
કારણકે બ્રેકઅપ પછી માણસને ખુદ પ્રત્યે ધ્યાન આપવાનો ટાઈમ  મળે છે. એ લોકોને હવે બીજી નજરથી જોવા લાગે છે અને પોતાને સમય આપવાનું  મહત્વ સમજવા લાગે છે. 

જૂના મિત્રો સાથે જોડાય છે
જ્યારે છોકરાઓ લવમાં હોય છે ત્યારે માત્ર એ પ્રેમમાં જ ધ્યાન આપે છે. છોકરીના ચક્કરમાં એ એમના મિત્રોને પણ ભૂલવા લાગે છે પણ બ્રેકઅપ પછી ફરીથી એમને  મિત્રોની યાદ આવે છે પછી કહે છે "તૂ મારો ભાઈ છે " 
સોશલ મીડિયા પર વધારે સમય આપે છે
એ ખુદને  વ્યસ્ત રાખવાનો  ઉપાય છે કારણકે એ એમના ઈમોશન કોઈની સાથે  શેયર નથી કરતા.  આથી એ ભાવનાત્મક એટલે કે સેંટી કરતી પોસ્ટ નાખે છે જેથી લોકોને લાગે કે એ ભાઈનું દિલ કોઈ ન કોઈએ તોડયું છે. 
Exercise with music
વ્યાયામ કરે છે
છોકરાઓ વ્યાયામ કરીને પણ એમની ભડાસ કાઢે છે. બેક્રઅપ પછી છોકરાઓ જિમ જાય છે અને બોડી બનાવવા પર ધ્યાન આપે છે. આથી તનાવ દૂર થાય છે આથી એમનું સ્વાભિમાન પણ પરત આવે છે. બોડી સારી હશે તો બીજી મળી જશે. 
ભૂલનો પશ્ચાતાપ પણ કરે છે
એવા લોકો સાથે રહે  છે જે પ્રેમના પ્રત્યે વધારે સમર્પિત હોય છે કાં તો એ એમના તનાવ દૂર કરવાના તરીકો શોધી લે છે. એ એમની ભૂલ ને યાદ કરી અને એનો  પછતાવો પણ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રિવર્સ લેતા BEST બસે યાત્રીઓને કચડ્યા, મચી બૂમાબૂમ, 4 નાં મોત

કારની અંદર સગડી ચાલુ કરીને સૂઈ ગયો ડ્રાઈવર, બીજા દિવસે સવારે મળી લાશ, ઝેરી ધુમાડાથી ગુંગળાઈ જવાથી મોત

નોકરોએ વૃદ્ધ પિતા અને માનસિક અસ્થિર પુત્રીને પાંચ વર્ષ સુધી બનાવી રાખી બંધક, પિતાનું મોત, પુત્રી બની જીવતું હાડપિંજર

ઉદ્યોગ-વેપાર જ નહી ખેતીમાં પણ ગુજરાતે મારી બાજી, ભીંડાની ખેતી અને ઉત્પાદનમાં મેળવ્યો પહેલો નંબર

હિન્દુ પરિવારોને ઘરમાં બંધ કરીને લગાવી દીધી આગ અને પછી... બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર આ હુમલો ડરામણો

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments