Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્રેકઅપ થયા પછી છોકરાઓ શુ કરે છે ?

Breakup Tips
Webdunia
બુધવાર, 18 જુલાઈ 2018 (18:48 IST)
બ્રેકઅપ એટલું સરળ નથી  જેટલું તમે સમજો છો. કપલ્સને ઘણા ઈમોશનલ  તનાવોમાંથી પસાર થવુ પડે છે.  લોકો ઘરમાંથી બહાર નીકળવું બંધ કરી નાખે છે તો ઘણા લોકો કોઈ બીજી જગ્યાએ જતા રહે છે જેથી એમને યાદો ન સતાવે. ઈમોશનલ  ભાવનાઓના ખરાબ સમયના કારણે બ્રેકઅપ છોકરાઓ અને છોકરીઓ બન્ને માટે સારું નથી.
 
આ આર્ટિકલમાં અમે તમને જણાવી રહ્યા છે બ્રેકઅપમાં કોઈ છોકરો શું કરે છે. જ્યારે પાર્ટનર્સને લાગે છે કે બધું ખત્મ થઈ ગયું છે  તો એ તનાવ અને દર્દના સમયમાંથી પસાર થાય છે.  આ સમયે છોકરીઓ તો ઘરમાં જ  રહે છે અને તડપતા દિલના સાથે ખૂબ આંસૂ કાઢે છે. તો છોકરાઓ શું કરે છે. એ રહસ્યની વાત છે નહી  ! 
અહી  અમે તમને જણાવી રહ્યા છે કે બ્રેકઅપ પછી છોકરાઓ શું કરે છે. કારણકે છોકરાઓ એમના ઈમોશન વધારે શેયર નથી કરતા. એ ભાવનાત્મક તનાવમાંથી  પસાર થાય છે. બહારથી કઠોર દેખાય છે પણ અંદરથી બાળક જેમ ભાવુક હોય છે.

                                                        આગળ વાંચો    બ્રેકઅપ પછી છોકરાઓ શું કરે છે.........

છોકરીને ફરીથી મેળવવાની કોશિશ કરે છે- જો છોકરો હજુ પણ તેની એક્સ ગર્લફ્રેંડને પ્રેમ કરે છે તો એ એને ફરી મેળવાની દરેક શક્ય કોશિશ કરે છે. એમનું દિલ જીતવા માટે  એ કઈ પણ કરવા માટે તૈયાર રહે છે. 

પોતાના પર ધ્યાન આપે છે- 
કારણકે બ્રેકઅપ પછી માણસને ખુદ પ્રત્યે ધ્યાન આપવાનો ટાઈમ  મળે છે. એ લોકોને હવે બીજી નજરથી જોવા લાગે છે અને પોતાને સમય આપવાનું  મહત્વ સમજવા લાગે છે. 

જૂના મિત્રો સાથે જોડાય છે
જ્યારે છોકરાઓ લવમાં હોય છે ત્યારે માત્ર એ પ્રેમમાં જ ધ્યાન આપે છે. છોકરીના ચક્કરમાં એ એમના મિત્રોને પણ ભૂલવા લાગે છે પણ બ્રેકઅપ પછી ફરીથી એમને  મિત્રોની યાદ આવે છે પછી કહે છે "તૂ મારો ભાઈ છે " 
સોશલ મીડિયા પર વધારે સમય આપે છે
એ ખુદને  વ્યસ્ત રાખવાનો  ઉપાય છે કારણકે એ એમના ઈમોશન કોઈની સાથે  શેયર નથી કરતા.  આથી એ ભાવનાત્મક એટલે કે સેંટી કરતી પોસ્ટ નાખે છે જેથી લોકોને લાગે કે એ ભાઈનું દિલ કોઈ ન કોઈએ તોડયું છે. 
Exercise with music
વ્યાયામ કરે છે
છોકરાઓ વ્યાયામ કરીને પણ એમની ભડાસ કાઢે છે. બેક્રઅપ પછી છોકરાઓ જિમ જાય છે અને બોડી બનાવવા પર ધ્યાન આપે છે. આથી તનાવ દૂર થાય છે આથી એમનું સ્વાભિમાન પણ પરત આવે છે. બોડી સારી હશે તો બીજી મળી જશે. 
ભૂલનો પશ્ચાતાપ પણ કરે છે
એવા લોકો સાથે રહે  છે જે પ્રેમના પ્રત્યે વધારે સમર્પિત હોય છે કાં તો એ એમના તનાવ દૂર કરવાના તરીકો શોધી લે છે. એ એમની ભૂલ ને યાદ કરી અને એનો  પછતાવો પણ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Vinayak Chaturthi 2025 Upay: ધન દોલત વધારવી છે તો વિનાયક ચતુર્થીના દિવસે કરો આ કામ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments