Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ દેશમાં સુસાઈડ મશીનને આપી મંજુરી, કોઈપણ દર્દ વગર એક મિનિટમાં થશે મોત

Webdunia
બુધવાર, 8 ડિસેમ્બર 2021 (15:57 IST)
આત્મહત્યાને લઈને દુનિયાભરમાં હંમેશા તમામ વાતો થતી રહે છે. આ દરમિયાન યૂરોપીય દેશ સ્વિટજરલેંડે આત્મહત્યા કરવામાં મદદ આપનારી મશીનને કાયદાકીય મંજુરી આપી દીધી છે. આ મશીન ફક્ત એક મિનિટમાં આત્મહત્યાની પ્રક્રિયા પુરી કરી દે છે. તેનાથી વ્યક્તિ કોઈપણ દર્દ વગર હંમેશા માટે મોતના ખોળામાં સૂઈ શકે છે. ત્યારબાદ આ મશીનને લઈને આખી દુનિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. 
 
ઉલ્લેખનીય છે કે આ મશીન એક શબપેટીનો આકાર બનેલો હોય છે. 'ધ ઈંડિપેંડેટની એક ઑનલાઈન રિપોર્ટ મુજબ આ મશીનના માધ્યમથી ઓક્સીજનનુ સ્તર ધીરે ધીરે ઓછા કરીને હાઈપોક્સિયા નએ હાઈપોકેનિયાના માધ્યમથી મોત થઈ જાય છે. આ પ્રક્રિયામાં ફક્ત 30 સેકંડમાં નાઈટ્રોજનની માત્રા અનેક ગણી વધી જાય છે જેને કારણે ઓક્સીજનનુ સતર 21 ટકાથી 1 થઈ જાય છે અને થોડી જ સેકંડમાં માણસનુ મોત થઈ જાય છે. 
 
જો કે રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે આ મશીન એવા દર્દીઓ માટે મદદરૂપ છે જે બીમારીને કારણે બોલી પણ શકતા નથી કે હલી પણ શકતા નથી. આ મશીનને યૂઝરે પોતાના પસંદગીના સ્થાન પર લઈ જવાનુ રહેશે. ત્યારબાદ મશીનની નષ્ટ થવા યોગ્ય કૈપ્સૂલ જુદી થઈ જાય છે. જેથી તેને શબપેટીની જેમ ઉપયોગમાં લઈ શકાય. 
 
ઉલ્લેખનીય છે કે આ મશીન એક શબપેટીના આકારનુ બનેલુ છે. ધ ઈંડિપેંડેટની એક ઓનલાઈન રિપોર્ટ મુજબ આ મશીનના માઘ્યમથી ઓક્સીજનનુ સ્તર ધીરે ધીરે ઓછુ કરીને હાઈપોસ્કિયા અને હાઈપોકેનિયાના માધ્યમથી મોત આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં ફક્ત 30 સેકંડમા નાઈટ્રોજનની માત્રા અનેકગણી વધી જાય છે. જેને કારણે ઓક્સીજનનુ સતર 21 ટકાથી 1 થઈ જાય છે અને થોડી જ સેકંડમાં માણસનુ મોત થઈ જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments