Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાન : બસમાં આગ, 18નાં મોત

Webdunia
ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (11:56 IST)
પાકિસ્તાનના કરાચીમાં એક બસમાં ભયંકર આગ લાગી ગઈ અને આખી બસ બળીને રાખ થઈ ગઈ. આ બસમાં આશરે 35 લોકો સવાર હતા. બસમાં સવાર લોકો કરાચીથી ખૈરપુર જઈ રહ્યા હતા. આ બસમાં અચાનક લાગી ભીષણ આગમાં 18ની મોત થઈ ગઈ છે. સાથે જ બસમાં સવાર ઘણા યાત્રી ઈજાગ્રત થયા છે જેમની સારવાર કરાઈ રહી છે. મરનારાઓમાં 12 બાળક અને 3 મહિલાઓ શામેલ છે.
 
આ ઘટના કરાચીના બંદરગાહ શહેરને સિંધ પ્રાંતના હૈદરાબાદ અને જામશોરો શહેરોને જોડતા M-9 મોટરવે પર થયું. આ બસમાં પૂરગ્રસ્ત લોકો પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments